શોધખોળ કરો

પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો

મજુભાઈ આગળ કહ્યું કે, મજબૂત સંગઠનને તોડવા પ્રયાસ થતા હોય છે. ચૂંટણી હોય એટલે રાજકીય વાત થતી હોય છે. સંકલન સમિતિના સભ્યો વાણીવિલાસમાં ધ્યાન રાખશે.

Ramjubha On P.T. Jadeja: પી.ટી જાડેજાના આરોપ બાદ સંકલન સમિતિએ પત્રકાર પરિષદ યોજીને અનેક ખુલાસા કર્યા છે. રમજુભાએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થ છે. તેમણે સહયોગ આપનાર તમામ સમાજનો આભાર માન્યો હતો. પી.ટી. જાડેજા મુદ્દે રમજુભાએ ખુલાસો કર્યો કે, તેમણે રાજીનામું આપ્યું નથી. પી.ટી.જાડેજાએ ચિંતામાં નિવેદન આપ્યું હતું. પી.ટી.જાડેજા સાથેનો પ્રશ્ન આંતરિક પ્રશ્ન હતો. પી.ટી.જાડેજાએ રાજીનામું નથી આપ્યું અને પી.ટી.જાડેજા સંકલન સમિતિ સાથે જ છે.

રમજુભાઈ આગળ કહ્યું કે, મજબૂત સંગઠનને તોડવા પ્રયાસ થતા હોય છે. ચૂંટણી હોય એટલે રાજકીય વાત થતી હોય છે. સંકલન સમિતિના સભ્યો વાણીવિલાસમાં ધ્યાન રાખશે. હવે સામાજિક વાત તરફ આગળ વધવાનું છે. પી.ટી.જાડેજા સાથેની ગેરસમજણ દૂર થઈ છે. સંકલન સમિતિમાં એક વ્યક્તિ નિર્ણય નથી કરતાં.

પીટી જાડેજા સંકલન સમિતિ સાથે જ છે તેમના જે પ્રશ્નો હતા તેની એમની સાથે ચર્ચા થઈ ગઈ છે. કોઈ સરકાર કે પક્ષ કે વ્યક્તિના વિરોધ નહીં પરંતુ દેશમાં જે વાણી વિલાસ થયો છે તેને વિરોધમાં લડત હતી. અમે હવે દરેક વ્યક્તિને કહ્યું કે હવે વાણી વિલાસ ન થાય તેનું ધ્યાન રાખવું. પહેલાય સાથે જ હતા અને અત્યારે પણ સાથે જ છે જે ગેર સમજન હતી તે દૂર થઈ ગઈ છે. અમે કોઈ પક્ષના સમર્થન કે વિરોધ હતો નહીં અમારે અમારી લડત મહત્વની છે અને અમારી સામાજિક લડત ચાલુ રહેશે. અમને અત્યારસુધી જે રીતે લોકોએ સાથ આપ્યો છે તે રીતે આ લોકોનો સહકાર આપશે તેમ પ્રજાના હિતમાં આ લડત ચાલુ રહેશે. જે પુરાવાની વાત છે તે સાવ ખોટી વાત છે તેવું કશું નથી.

નોંધનીય છે કે, ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના સુર બદલાયા હતા. તેમણે અચાનક સંકલન સમિતિમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી.  પી.ટી જાડેજા રાજકોટ સહિતના સંમેલનમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે. જાહેર મંચ અને મીડિયા સમક્ષ અનેક વખત પીટી જાડેજા આગવા અંદાજમાં અસ્મિતા લડત વિશે બોલ્યા હતાં. જોકે તાત્કાલિક પી ટી જાડેજા પાણીમાં બેસી જતા અનેક ચર્ચાઓ થઈ રહી હતી. એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં પીટી જાડેજા એ કહ્યું સંકલન સમિતિ ને હું ખુલ્લી પાડીશ. પી.ટી. જાડેજા સંકલન સમિતિને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં હું મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શુ કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget