શોધખોળ કરો

સુરેન્દ્રનગરમાં બળાત્કાર પીડિતાએ કરી આત્મહત્યા, આઠ દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતા લોકોમાં આક્રોશ

ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવી દુષ્કર્મ આચરનારા નરાધમોને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી. રેલીમાં 200થી વધુ લોકો જોડાયા હતા

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ટીંબા ગામે એક નરાધમે યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચારી મચી ગઈ છે.યુવતીની આત્મહત્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.ઘટનાના આઠ દિવસ બાદ પણ આરોપીઓ ન ઝડપાતા ગ્રામજનોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવી દુષ્કર્મ આચરનારા નરાધમોને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી. રેલીમાં 200થી વધુ લોકો જોડાયા હતા અને આરોપીઓને પકડવાની માંગ કરી હતી. 

બીજી તરફ ભરૂચના આમોદમાં 14 વર્ષીય સગીરાના મળેલા મૃતદેહમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. બે દિવસ પૂર્વે સગીરા ગામની સીમમાં લાકડા વિણવા ગઈ હતી. ત્યારબાદ ગુમ થઇ હતી. ગઈકાલે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

તે સિવાય રવિવારે થયેલી હત્યાનો ભેદ ઉકેલતા સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ આરોપીને ઝડપી પાડ્યો હતો.  રાજુ રાઠોડ નામનો આ શખ્શ જેણે પોલીસની પૂછપરછમાં પોતે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. મનીષની હત્યા પહેલા તેની મંગેતર જાગૃતિએ મનીષ અને રાજુ બંનેને સંપર્ક કર્યો હતો. જાગૃતિની કોલ ડિટેઇલથી જ પોલીસ રાજુ સુધી પહોંચી. રાજુની ધરપકડ બાદ પુછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તેણે અને તેની પ્રેમિકાએ મળીને આ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. હાલ તો સાવરકુંડલા કોર્ટે વધુ તપાસ માટે આરોપી રાજુના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને જાગૃતિને અમરેલી સબ જેલમાં મોકલવામાં આવી છે.

સુરતમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો 

સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ નજીકથી 5.85 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે પ્રવીણ બિશ્નોઇ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget