શોધખોળ કરો

Sabarkantha: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હિંમતનગરના કાંકરોલ ગામના તળાવની મુલાકાત

કાંકરોલ ગામના તળાવની મુલાકાત બાદ મુખ્યમંત્રી પટેલે તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ગામના તાળવના ડેવલપમેન્ટ માટે અહીં જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.

Sabarkantha: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરકાંઠાની મુલાકાતે આવી પહોંચ્યા હતા, અહીં સીએમ પટેલે હિંમતનગરના કાકરોલ ગામે આવેલા તળાવની મુલાકાત લીધી હતી. 

કાંકરોલ ગામના તળાવની મુલાકાત બાદ મુખ્યમંત્રી પટેલે તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ગામના તાળવના ડેવલપમેન્ટ માટે અહીં જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત હિંમતનગરના કાંકરોલ ગામે આવ્યા હતા. 

--

Mann Ki Baat : PM મોદીએ મન કી બાતમાં કહ્યું, 'અંગ દાન માટે કોઈ વય મર્યાદા નથી, કોઈ પણ કરી શકે છે અરજી

Mann Ki Baat: PM  મોદીએ આજે મન કી બાતના 99માં એપિસોડમાં ઓર્ગેન ડોનેશન વિશે વાત કરી અને ડોનેટ કરનાર પરિવારની ભાવનાને બિરદાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમના 99મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. આ વર્ષે મન કી બાત કાર્યક્રમનો આ ત્રીજો એપિસોડ છે. કાર્યક્રમના 99મા એપિસોડનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને નર્વસ નાઈન્ટીઝનો ઉલ્લેખ કર્યો હતો.

દેશવાસીઓ સાથે પોતાના વિચારો શેર કરતા વડાપ્રધાને કહ્યું કે, મન કી બાતનું આ સંગઠન 99માં સ્થાને પહોંચી ગયું છે. 30 એપ્રિલે યોજાનાર 100મા એપિસોડને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 100મા એપિસોડ માટે તમારા બધા સૂચનોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.

દર મહિનાના છેલ્લા રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ પ્રસારિત થાય છે, જેના દ્વારા પીએમ મોદી દેશવાસીઓ સાથે વાતચીત કરે છે.

અંગ દાનની ચર્ચા

મન કી બાતના 99મા એપિસોડમાં પીએમ મોદીએ એવા લોકો વિશે વાત કરી કે જેમણે પોતાનું જીવન બીજાની સેવા માટે સમર્પિત કર્યું. પીએમ મોદીએ કહ્યું, અંગદાન આજે કોઈને જીવન આપવાનું એક મોટું માધ્યમ બની ગયું છે. મૃત્યુ બાદ શરીર દાન દ્વારા 8-9 લોકોને નવું જીવન મળવાની સંભાવના છે.

ખાસ અંગ દાતા પરિવાર સાથે મુલાકાત

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ અમૃતસરમાં રહેતા એક ખાસ પરિવાર સાથે લાઈવ વાત કરી હતી. અમૃતસરના રહેવાસી સુખબીર સિંહ સંધુ અને તેમની પત્ની સુપ્રીત કૌરને એક પુત્રી હતી. ઘરના લોકોએ પ્રેમથી તેનું નામ અબાબત કૌર રાખ્યું. અવત માત્ર 39 દિવસની હતી જ્યારે તેણે દુનિયા છોડી દીધી. બાળકના મૃત્યુ બાદ સુખબીર સિંહ સંધુ અને તેની માતા સુપ્રીત કૌરે અબવતના અંગોનું દાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. વડા પ્રધાને દંપતી સાથે તેમની પુત્રી અને તેમના અંગોનું દાન કરવાના નિર્ણય વિશે વાત કરી હતી.

આ સાથે પીએમ મોદીએ ઝારખંડની સ્નેહલતા ચૌધરી વિશે પણ વાત કરી, જેમના પરિવારે તેમના અંગ દાન કરવાનો મોટો નિર્ણય લીધો.

દેશમાં એક પોલિસી પર  કામ - PM  મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે અંગદાનને પ્રોત્સાહિત કરવા માટે આખા દેશમાં સમાન નીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં રાજ્યોના કાયમી નિવાસી હોવાની શરત પણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તેમજ વયમર્યાદા પણ હટાવી દેવાઇ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Embed widget