શોધખોળ કરો

Samdhiyala Double Murder Case Live: હત્યાના 30 કલાક થવા છતાં હજુ પરિવારે નથી સ્વિકાર્યા મૃતદેહ, હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ

Samdhiyala Double Murder Case Live:   સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર કેસને લઈને હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસા ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.

Key Events
Samdhiyala Double Murder Case Live update Shaktisinh Gohil reached Surendranagar Samdhiyala Double Murder Case Live: હત્યાના 30 કલાક થવા છતાં હજુ પરિવારે નથી સ્વિકાર્યા મૃતદેહ, હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ
રેન્જ આઇજીનો ઘેરાવ કરવામાં આવ્યો

Background

Samdhiyala Double Murder Case Live:   ચુડા તાલુકાના સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર કેસને લઈને હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસા ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ પીડિત પરિવારને મળવા માટે એક બાદ એક રાજકીય આગેવાનો પણ સમઢીયાળા પહોંચી રહ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં અનુ. જાતિના આગેવાનો સમઢીયાળા પહોંચ્યા છે. આ ઘટના અંગેના તમામ અપડેટ અમે તમને આ લાઈવ બ્લોકમાં આપતા રહીશું.

23:07 PM (IST)  •  13 Jul 2023

પરિવારે હજુ નથી સ્વિકાર્યા મૃતદેહ

બને યુવાનોની હત્યાને 30 કલાક થયા છતાં હજુ પરિવારજનો દ્વારા ડેડ બોડી સ્વીકારમાં આવી નથી. દિવસભર સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. દિવસમાં ત્રણ વખત સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ચક્કાજામ થયો હતો. આ ઘટનાને 30 કલાક થવા છતાં પણ ગાંધી હોસ્પિટલ ખાતે સમાજના લોકો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સમાજના તેમજ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં હજુ સ્થિતિ ગંભીર હોવાની માહિતી સામે આવી છે.

18:16 PM (IST)  •  13 Jul 2023

મહિલાઓ દ્વારા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર ચક્કાજામ

ચુડા તાલુકાના સમઢીયાળા ગામે  ડબલ હત્યાનો મામલે ચક્કાજામ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર અનુ. જાતિ સમાજના યુવાનો અને મહિલાઓ અને આગેવાનોએ ચક્કાજામ કર્યો છે. રસ્તા પર બેસી ચક્કાજામ કરી ડબલ હત્યાના આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી છે. ચક્કાજામને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પોલીસે ચક્કાજામ કરી રહેલ લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget