શોધખોળ કરો

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામોમાં લગાવાયા સાયરન, ત્રણ કિમી સુધી સંભળાશે અવાજ

ભારત અને પાકિસ્તાનન તણાવની સ્થિતિમાં બોર્ડરના વિસ્તાર એલર્ટ મોડ પર છે. બનાસકાંઠાના સહરદ વિસ્તારના ગામોમાં સાયરન લગાવાયા છે.

પહલગામ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ વધ્યો છે. પહલગામ હુમલાનો બદલો લેવા સેનાએ સફળ  ઓપરેશન સિંદૂર પાર પાડ્યાં બાદ પણ હજુ સ્થિતિ સામાન્ય નથી. આવી સ્થિતિમાં બોર્ડરની ગામો એલર્ટ પર છે. બનાસકાંઠાના સરહદી ગામોમાં પણ સાયરન લગાવાયા છે. આ સાયરનો અવાજ ત્રણ કિમિ સુધી સંભળાશે. બનાસકાંઠાના પાડણ, મેઘપુરા, માંસાલી, જલોયા, બોરુ, દુદાસણ, સુઈગામમાં સાયરન લગાવાયા છે. કુદરતી આફતો અને યુદ્ધની સ્થિતિમાં આ સાયરનનો ઉપયોગ થાય છે. જે ત્રણ કિમી સુધી સંભળાશે.

સાયરન વગાડવાનો હેતુ

યુદ્ધ દરમિયાન જ્યારે યુદ્ધનું સાયરન વાગે છે, ત્યારે તેના ઘણા અર્થ થાય છે. ઉદાહરણ તરીકે, હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વગાડવામાં આવે છે. આ ઉપરાંત, આ સાયરન વાયુસેના સાથે રેડિયો સંપર્ક સક્રિય કરવા, હુમલા દરમિયાન નાગરિક સંરક્ષણની તૈયારી ચકાસવા, હુમલા દરમિયાન બ્લેકઆઉટ  માટે અને કંટ્રોલ રૂમની તૈયારી તપાસવા માટે વગાડવામાં આવે છે.

યુદ્ધનો સાયરન વાગે તો શું કરવું?

  • સૌ પ્રથમ સલામત સ્થળોએ જાઓ અને પોતાને બચાવો.
  • 5 થી 10 મિનિટમાં સલામત સ્થળે પહોંચી જાઓ.
  • જો સાયરન વાગે તો બિલકુલ ગભરાશો નહીં.
  • સાયરન વાગતાની સાથે જ ખુલ્લા વિસ્તારોથી દૂર જાઓ.
  • ટીવી અને રેડિયો પર આવતા ચેતવણીઓ ધ્યાનથી સાંભળો

યુદ્ધના સાયરનને કેવી રીતે ઓળખવું?

 યુદ્ધ દરમિયાન વાગનાર યુદ્ધ સાયરન 2 થી 5 કિમી દૂર સુધી સંભળાય છે. યુદ્ધનો સાયરન સામાન્ય એલાર્મ જેવ હોય છે પરંતુ  એમ્બ્યુલન્સના સાયરનથી અલગ હશે. આ એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ હશે જે 120-140 ડેસિબલ સુધી અવાજ કરે છે. તેનો હેતુ હુમલા પહેલા હવાઈ હુમલા વિશે માહિતી આપવાનો રહેશે.     

જમ્મુ-જોધપુરથી લઇને ભુજ-રાજકોટ સુધી, એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ અનેક શહેરોની ફ્લાઇટ કરી રદ્દ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંનેએ મંગળવાર માટે કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચંડીગઢ અને રાજકોટ સહિત કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા દ્વારા ફ્લાઇટ રદ કરવા અંગે અપડેટ પણ આપ્યું છે.

ઇન્ડિગોએ ‘એક્સ’ પર ફ્લાઇટ રદ કરવા અંગે એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે "તમારી સલામતી અમારી પ્રાથમિકતા છે. 13 મે માટે જમ્મુ, અમૃતસર, ચંડીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટથી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમે સમજીએ છીએ કે આનાથી તમારી મુસાફરી યોજનાઓ પર અસર પડશે. અમારી ટીમ પરિસ્થિતિને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે. ટૂંક સમયમાં તમને અપડેટ આપીશ.

                                                                       

                     

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget