શોધખોળ કરો

Valsad: હવે તમારા ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર, મોબાઈલની જેમ ગ્રાહકો વીજળીની જરુરિયાત મુજબ કરાવી શકશે રિચાર્જ

વલસાડ: કેન્દ્ર સરકાર દ્વારા હવે વીજ મીટરમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટર લગાવીને હવે જરૂરિયાત મુજબ રિચાર્જ કરીને ગ્રાહકો સ્માર્ટ મીટર થકી વીજ વપરાશ કરી શકશે.

વલસાડ: કેન્દ્ર સરકાર દ્વારા હવે વીજ મીટરમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટર લગાવીને હવે જરૂરિયાત મુજબ રિચાર્જ કરીને ગ્રાહકો સ્માર્ટ મીટર થકી વીજ વપરાશ કરી શકશે. આ અંગે ડિજીવીસીએલના એમ.ડી યોગેશ ચૌધરીએ વિગતવાર માહિતી એબીપી અસ્મિતાને આપી હતી.

નવી નવી ટેકનોલોજી આવતા જ પરિવર્તન પણ આવે છે અને ટેકનોલોજીના સહારે હવે ઘણી ચીજ વસ્તુઓ ડિજિટલ થઈ રહી છે. હવેથી જરૂરિયાત પૂરતી જ વીજળી વાપરવી હોય તો તે પણ શક્ય બનશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર લાવવામાં આવી રહ્યા છે. જે થકી જરૂરિયાત પૂરતું રીચાર્જ કરાવી જરૂરિયાત પૂરતી જ વીજળી વાપરી શકાશે. વલસાડ ડિજીવીસીએલ કચેરી ખાતે આવેલ એમડી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 35 લાખ કરતા વધુ ગ્રાહકો છે અને જાન્યુઆરીમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવશે.

સૌ પ્રથમ અર્બન એરિયામાં આ મીટરો લગાવવા આવશે. પછી ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ મીટરો લગાવવા આવશે. આ મીટર થકી એક એપ્લિકેશન મારફતે અથવા તો અન્ય ડિજિટલ અને ફિઝિકલ પેમેન્ટ કરી શકાશે. આ સ્માર્ટ મીટર થકી જે ફરિયાદો આવે છે, જેમ કે વધુ બિલ આવવું, મીટર બંધ હોવા છતાં બિલ આવે. તેવી તમામ સમસ્યાનું નિરાકરણ આવી શકશે અને સાથે જ ગ્રાહક જરૂર પૂરતું રિચાર્જ કરી વીજ વપરાશ કરી શકશે.


Valsad: હવે તમારા ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર, મોબાઈલની જેમ ગ્રાહકો વીજળીની જરુરિયાત મુજબ કરાવી શકશે રિચાર્જ

આ મીટર લગાવવું ફરજીયાત રહેશે અને આ સ્માર્ટ મીટર માં એડવાન્સ રિચાર્જ પણ થઈ શકશે. આ સ્માર્ટ મીટર માત્ર પ્રીપેઈડમાં જ આવશે સાથે જ ગ્રાહકો સ્ક્રેજ કાર્ડ અથવા ડીજીટલ રીતે પણ રિચાર્જ કરાવી જરૂરિયાત પૂરતું વીજ વપરાશ કરી શકાશે. 

 પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી અને આસપાસના વિસ્તારને માળખાકીય સુવિધાઓ વિકસિત કરવા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ  બહુચરાજી તાલુકાના સાત ગામોની 825 હેક્ટર જમીનનો બહુચરાજી વિસ્તાર વિકાસ મંડળમાં સમાવેશ કર્યો છે. આ જાહેરાતથી યાત્રાધામ બહુચરાજીમાં આર્થિક પ્રવૃતિઓના વિકાસને વેગ મળશે. CMO દ્વારા X પર પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં જણાવ્યું છે કે,  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે દુર્ગાષ્ટમીના પાવન પર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી તેમજ તેની આસપાસના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા ગામો સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તારમાં ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને વેગ આપવાના હેતુથી બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
Embed widget