વલસાડ: વલસાડના ઉમરગામના ભિલાડથી કલાડ જઇ રહેલી એસટી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સદનસીબે 30 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.
Published at : 14 Sep 2016 08:55 AM (IST)
Breaking News, Anytime, Anywhere - Download ABPLIVE on
Android and
iOS now!