શોધખોળ કરો
વલસાડ: એસટી બસમાં શોર્ટ સર્કિટ થતાં લાગી આગ,તમામ યાત્રીઓનો બચાવ

વલસાડ: વલસાડના ઉમરગામના ભિલાડથી કલાડ જઇ રહેલી એસટી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સદનસીબે 30 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















