શોધખોળ કરો

આજથી દેશભરમાં 45 વર્ષથી વધુ વયનાને રસી અપાશે, જો આ ગતિએ ગુજરાતમાં રસી અપાશે તો દિવાળી સુધીમાં...

આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે.

દેશમાં આજથી વેક્સીનેશન કામગીરી વધુ ઝડપી બનશે. કેમ કે આજથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવશે. અત્યાર સુધી દેશમાં 60 વર્ષથી, 45થી વર્ષથી ઉંપરના ગંભીર બીમારી ધરાવતા લોકો, કોરોના વોરિયર્સ, ફંટલાઈન વર્કરને વેક્સીન આપવાની કામગીરી ચાલતી હતી.
પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હવે 45થી વધુ વર્ષ ધરાવતા તમામ લોકોને આજથી વેક્સીન આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં સાડા છ કરોડ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ ઝડપે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4 કરોડ 48 લાખ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. આધાર કાર્ડના ડેટા મુજબ ગુજરાતની હાલની 6 કરોડ 45 લાખની વસ્તીના 70 ટકાને વેક્સિન અપાઈ ચૂકી હશે.

દરમિયાન કેન્દ્ર સરકારે જે રાજ્યોમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યાંની સરકારોની સાથે વાતચીત આગળ વધારી છે. સાથે જ હવે રસીકરણની વય મર્યાદામાં પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસનની સાથે હાલ કેન્દ્ર સરકાર ૪૫ વર્ષથી વધુ વયના દરેક લોકો માટે રસીકરણ શરૂ કરવા મામલે વાતચીત કરવામાં આવી હતી.

હાલ દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૫,૫૨,૫૬૬એ પહોંચી ગઇ છે જે કુલ કેસોના ૪.૫૫ ટકા છે. એક સમયે આ સંખ્યા બે લાખથી પણ નીચે પહોંચી ગઇ હતી તેમાં હવે બેગણો વધારો થોડા જ દિવસોમાં થઇ ગયો છે. સાથે જ રીકવરી રેટ પણ ઘટીને હવે ૯૪.૧૧ ટકાએ આવી ગયો છે. પાંચ રાજ્યો એવા છે કે જ્યાં દેશના કુલ કેસોના ૭૯ ટકા કેસો છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટકા, પંજાબ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget