શોધખોળ કરો

Amreli: પ્રાથમિક શાળાના શિક્ષકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતા ખળભળાટ 

અમરેલી જિલ્લામાં શિક્ષકે આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા ગામે એક શિક્ષકે આત્મહત્યા કરી હતી.

અમરેલી: અમરેલી જિલ્લામાં શિક્ષકે આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા ગામે એક શિક્ષકે આત્મહત્યા કરી હતી. પ્રાથમિક શાળાના શિક્ષકે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી  હતી. કાંતિભાઈ ચૌહાણ નામના શિક્ષકે આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે. આત્મહત્યા કરનારા શિક્ષકના  પરિવારજનોએ 3 મહિલા શિક્ષક સહિત કુલ 5 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. 

શિક્ષક કાંતિભાઈને માનસિક ત્રાસ આપ્યાનો પરિવારનો આરોપ છે.   કાંતિભાઈની આત્મહત્યા બાદ પરિવારજનોએ પહેલાં તો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.  જો કે, પોલીસે એક આરોપીને ઝડપી લેતા અને પરિવારજનો સાથે સમજાવટ કરતાં મામલો થાળે પડ્યો હતો. કાંતિભાઈએ અગાઉ તેમને ત્રાસ અપાતો હોવાની લેખિત ફરિયાદ પણ કરી હતી. એટલું જ નહીં એક વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેમનો દાવો હતો કે, ગામના સરપંચ સ્કૂલમાં આવતી ગ્રાન્ટની માગ કરી હતી. તેમને ધમકી આપી રહ્યા છે.
 

વાવાઝોડા તેજને લઈ ગુજરાતના બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાંથી આગળ વધી રહેલું ચક્રવાત 'તેજ' રવિવાર સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.  આઇએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી ગયો છે. દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેશન સોકોત્રા (યમન) ના લગભગ 820 કિમી E-SE અને લગભગ 1100 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. CS આગામી છ કલાક દરમિયાન SW અરબી સમુદ્ર પરના ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની અને 22 ઓક્ટોબરની સાંજે ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે.

વાવાઝોડાને લઈ ગુજરાતના દરિયાકાંઠા પર બે નંબરના સિગ્નલ લગાવાયા છે. હવામાન વિભાગ ની સૂચના અનુસાર ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ હટાવી બે નંબરનું લગાવાયું છે. વેરાવળ બંદર પર પણ બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. IMDએ જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરના રોજ દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં મધ્યમથી ગંભીર સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે અને 23 ઓક્ટોબરે તે ગંભીરથી અત્યંત ગંભીર બનવાની શક્યતા છે. 24 થી 26 ઓક્ટોબર સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની ધારણા છે. દરમિયાન માછીમારોને 26 ઓક્ટોબર સુધી દરિયો અને કિનારા પર ન જવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget