શોધખોળ કરો

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં કાળા પથ્થરની સૌથી મોટી ચોરીનો પર્દાફાશ, 270 કરોડનો ફટકાર્યો દંડ

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરના સાયલાના સુદામડામાં કાળા પથ્થરોના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. પોલીસ વિભાગ અને ભૂસ્તર ખાતાએ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. શનિવારે સુદામડામાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં કુલ 14 સર્વે નંબરમાં ખોદકામ માપણી કરતા 5.44. 540. 95 મેટ્રિક ટન કાળા પથ્થરનું ગેરકાયદે ખોદકામ થયાનો ખુલાસો થયો હતો.  જેને લઈ અત્યાર સુધીનો સૌથી વધુ 270 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.


Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં કાળા પથ્થરની સૌથી મોટી ચોરીનો પર્દાફાશ, 270 કરોડનો ફટકાર્યો દંડ

આ મામલે ચાર વ્યક્તિઓ સામે ગેરકાયદે ખનન અને એક્સપ્લોઝિવ બ્લાસ્ટિંગ મુદ્દે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. સાથે પોલીસે 35 પેટી જીલેટિક સ્ટિક, બે બંડલ ડીટોનેટર, 17 ડમ્પર, 7 હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ખનન અધિકારીએ કહ્યું હતું કે ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના છે.

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામે ભૂસ્તરશાસ્ત્રી વિભાગની કચેરીની તપાસ ટીમ દ્વારા દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ કેસમાં એક એકસકેવેટર મશીન, એક લોડર મશીન, બે ડમ્પર અને એક વોશ પ્લનટને જપ્ત કરવામાં આવ્યું હતું. સરપંચ પોતે ખનીજ ચોરી કરાવી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો. જિલ્લા કલેકટરની સૂચના મુજબ ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ફરીયાદ અન્વયે દરોડા કરી કુલ 50 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. લાલજીભાઈ ભીખાભાઈ મુંધવા અને સુરેશભાઈ કમાભાઈ મોરી દ્વારા ખનીજ ચોરી થતી હોવાનો ખુલાસો થયો હતો.                         

તાજેતરમાં જ ગોધરામાં પણ ખનીજ ચોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા મોડી રાત્રે ખનીજ ચોરો સામે કાર્યવાહી કરી શહેરાના અણીયાદ ચોકડી પાસેથી ગ્રેનાઈટના પથ્થરો ભરેલા ઓવરલોડ 8 જેટલા ટ્રેલરો અને ગોઠડા પાસેથી કપચી ભરેલા ડમ્પરો સાથે 4 કરોડ રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમા 11 જેટલા ખનીજ ચોરીના કેસ કરવામાં આવ્યા હતા. શહેરા તાલુકામાંથી જ 7 જેટલા ઓવરલોડ ગ્રેનાઈટ ભરેલા ટ્રેલરો પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget