શોધખોળ કરો

રાજ્યમાં ધાર્મિક, સામાજિક પ્રસંગોમાં ડી.જે વગાડવાની સરકારે આપી મંજૂરી, જાણો ગણેશ વિસર્જનમાં કેટલા લોકો રહી શકશે હાજર?

તે સિવાય પરિપત્ર અનુસાર 15 વ્યક્તિની મર્યાદામાં ગણેશ વિસર્જન અને સ્થાપના કરી શકાશે. તે સિવાય સરકારે જાહેરાત કરી હતી કે સામાજિક કે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો 400 લોકોની ઉપસ્થિતિ કરી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ડીજે અને બેન્ડવાજા વગાડવા સરકારે મંજૂરી આપી છે. ગૃહ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો હતો. કોરોના ગાઈડ લાઈનના આધારે ડી જે ની મંજૂરી મળી શકશે. તે સિવાય પરિપત્ર અનુસાર 15 વ્યક્તિની મર્યાદામાં ગણેશ વિસર્જન અને સ્થાપના કરી શકાશે.

તે સિવાય સરકારે જાહેરાત કરી હતી કે સામાજિક કે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો 400 લોકોની ઉપસ્થિતિ કરી શકાશે. તે સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવશે. રાજકીય કાર્યક્રમો માટે પણ ડીજે ને મંજૂરી મળી શકશે.

ગૃહ વિભાગે પરિપત્રમાં જણાવ્યું હતું કે ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ અને બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના મહત્તમ 50 ટકા વ્યક્તિઓ એકત્રિત રહી શકશે. ગણેશ મહોત્સવ સંબંધમાં ગૃહ વિભાગના તા 26 ઓગસ્ટ 2021ના હુકમની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે અનુસાર ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ડી.જે વગાડવાની જો મંજૂરી માંગવામાં આવશે તો કોરોના ગાઇડલાઇનના પાલન સાથે મંજૂરી આપવામાં આવશે.

રાજ્યમાં વરસાદની આગાહી

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને  મેઘરાજા વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત,ડાંગ,તાપી,નવસારી, દમણ ,દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં  ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં હજી 40 ટકા વરસાદની ઘટ છે.   

સુરતમાં હૃદય કંપાવતી ઘટનાઃ ટ્રેન નીચે પટકાતા યુવકના બંને પગ કપાઇ ગયા છતા ઘરે ફોન કરીને કહ્યું,....

હવે છોકરીઓ માટે ખુલશે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા, સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?

IND vs ENG: ઈંગ્લેન્ડમાં T20 અને વન ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, આ રહ્યું પૂરું શિડ્યૂલ

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pahalgam Attack: હવે પાણીના એક એક ટીપા માટે  પાકિસ્તાનને તરસવું પડશે, પહેલગામ હુમલા બાદ ભારતના 5 મોટા નિર્ણયો
Pahalgam Attack: હવે પાણીના એક એક ટીપા માટે પાકિસ્તાનને તરસવું પડશે, પહેલગામ હુમલા બાદ ભારતના 5 મોટા નિર્ણયો
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
પહેલા ટ્રેન્ટ બોલ્ટે કહેર વર્તાવ્યો, પછી રોહિત શર્માનું આવ્યું તોફાન; હૈદરાબાદ સામે મુંબઈની શાનદાર જીત
પહેલા ટ્રેન્ટ બોલ્ટે કહેર વર્તાવ્યો, પછી રોહિત શર્માનું આવ્યું તોફાન; હૈદરાબાદ સામે મુંબઈની શાનદાર જીત
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Alpesh Kathiriya Counterattack on Ganesh Jadeja: ગણેશ જાડેજાના આરોપ પર અલ્પેશ કથીરિયાનો પલટવારPahalgam Terror Attack: પહલગામ હુમલાને લઇને ભારત સરકારની મોટી કાર્યવાહીHun To Bolish : હું તો બોલીશ : યે કાશ્મીર હૈPahalgam Terror Attack : પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: હવે પાણીના એક એક ટીપા માટે  પાકિસ્તાનને તરસવું પડશે, પહેલગામ હુમલા બાદ ભારતના 5 મોટા નિર્ણયો
Pahalgam Attack: હવે પાણીના એક એક ટીપા માટે પાકિસ્તાનને તરસવું પડશે, પહેલગામ હુમલા બાદ ભારતના 5 મોટા નિર્ણયો
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
પહેલા ટ્રેન્ટ બોલ્ટે કહેર વર્તાવ્યો, પછી રોહિત શર્માનું આવ્યું તોફાન; હૈદરાબાદ સામે મુંબઈની શાનદાર જીત
પહેલા ટ્રેન્ટ બોલ્ટે કહેર વર્તાવ્યો, પછી રોહિત શર્માનું આવ્યું તોફાન; હૈદરાબાદ સામે મુંબઈની શાનદાર જીત
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
IPLમાં કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા ખેલાડીઓ,ચીયરલીડર્સ ગાયબ... પહેલગામ હુમલા બાદ જોવા મળ્યા આ મોટા ફેરફારો
IPLમાં કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા ખેલાડીઓ,ચીયરલીડર્સ ગાયબ... પહેલગામ હુમલા બાદ જોવા મળ્યા આ મોટા ફેરફારો
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર સલમાન ખાન લાલઘૂમ, કહ્યું- ''સ્વર્ગને નર્ક બનાવી રહ્યા છે'
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર સલમાન ખાન લાલઘૂમ, કહ્યું- ''સ્વર્ગને નર્ક બનાવી રહ્યા છે'
Embed widget