શોધખોળ કરો

Baba Dhirendra Shastri Darbar Live: અમદાવાદમાં બાબાના કાર્યક્રમને લઇને અસમંજસ, દરબાર યોજવા નથી મળી મંજૂરી

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠ થયા હતા. આજે સુરતમાં તેમના દરબારનો બીજો દિવસ છે

Key Events
Today is the second day of Dhirendra Shastri's sabha in Surat, a large number of people are likely to come. Baba Dhirendra Shastri Darbar Live: અમદાવાદમાં બાબાના કાર્યક્રમને લઇને અસમંજસ, દરબાર યોજવા નથી મળી મંજૂરી
ધીરેન્દ્ર શાસ્ત્રી

Background

Baba Dhirendra Shastri  Darbar સુરતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો આજે બીજો દિવસ છે.સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠ થયા હતા. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું હતું કે,  જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું. તેમણે કહ્યું હતું કે, જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું. 

હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સંકલ્પ સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમા સભા ગજવી રહ્યાં  છે. સુરતમાં સભાનો આજે બીજો દિવસ છે. સુરત બાદ તેઓ વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં પણ જનસભાને સંબોધશે. તેઓ જે રીતે ચીઠ્ઠી દ્રારા લોકોને બોલાવે છે અને તેમની સમસ્યાઓ દૂર કરવાનો દાવો કરે છે.. જેને લઇને તેમનો ખૂબ વિરોધ પણ થઇ રહ્યો છે. આ વિરોધ અને વિવાદ વચ્ચે તેઓ ગુજરાતમા સભાને સંબોધશે જો કે મોટી સંખ્યામાં તેમની સભામાં જનમેદની પણ જોવા મળી રહી છે. ગઇ કાલે સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતમાં પ્રથમ દિવસે સભાને સંબોધતા તેમણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો. 

12:00 PM (IST)  •  27 May 2023

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી યજમાન પુરષોત્તમ શર્માના ઘરે કરશે ભોજન, આ પહેલા નિવાસસ્થાને કરાઇ વિશેષ પૂજા

બાગેશ્વરના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી યજમાન પુરષોત્તમ શર્મા અને તેમના પત્ની સુલોચના બેનના ઘરે આજે કઢીનો સ્વાદ માણશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બુંદેલખંડની બારા નામની ખાસ વાનગી પણ તૈયાર કરવામાં આવશે.ધીરેન્દ્ર શાસ્ત્રી આગમન પહેલા યજમાનના ઘરે વિશેષ પૂજા રાખવામાં આવી હતી. બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપેલ ગદાની પણ પૂજા કરવામાં આવી હતી.

11:23 AM (IST)  •  27 May 2023

Baba Dhirendra Shastri Darbar Live: ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના પાસ વિતરણને લઇને સર્જાયો વિવાદ

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમને લઈને વિવાદ થયો છે. અહીં આયોજક તેમના પરિવાર પૂરતો જ આ કાર્યક્રમ મર્યાદિત રાખતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે.  બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં કાર્યક્રમના પાસ વિતરણની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ ચાણક્યપુરીનો કાર્યક્રમ પરિવાર સંબંધીઓ અને નજીકના સ્નેહીજનો પૂરતો જ મર્યાદિત રહે માટે માર્યદિત અને કેટલાક ગણતરીના લોકોને પાસ અપાતો હોવાની વાત પણ સામે આવી છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget