શોધખોળ કરો

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બે બસો વચ્ચે અકસ્માત થતાં 20 લોકો ઈજાગ્રસ્ત, જાણો વિગત

કલેક્ટર આઈ.કે.પટેલે કહ્યું હતું કે, આ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીઓની સારવારનો ખર્ચ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ભોગવશે. શનિવારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે મુસાફરો માટેની પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો.

ભરૂચ: નર્મદા જિલ્લામાં આવેલ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બે બસો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને હેલિકોપ્ટર થકી સારવાર માટે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ શિફ્ટ કરાયા હતા. અકસ્માત થતાં જ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા જ્યારે ઈજાગ્રસ્તોને બચાવવા માટે દોડી આવ્યા હતાં. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બે બસો વચ્ચે અકસ્માત થતાં 20 લોકો ઈજાગ્રસ્ત, જાણો વિગત અકસ્માતને લઈને કેવડિયાના કલેક્ટર આઈ.કે.પટેલે કહ્યું હતું કે, આ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીઓની સારવારનો ખર્ચ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ભોગવશે. શનિવારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે મુસાફરો માટેની પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અંદાજિત 20 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા હતાં. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બે બસો વચ્ચે અકસ્માત થતાં 20 લોકો ઈજાગ્રસ્ત, જાણો વિગત કલેક્ટર આઈ.કે.પટેલે વધુમાં કહ્યું હતું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને ગરુડેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં શિફ્ટ કરાયા હતા. ત્યાં તેઓને જરૂરી સારવાર આપીને ડિસ્ચાર્જ કરાયા હતાં. આ પ્રવાસીઓ પૈકી વડોદરાના રહેવાસી 18 વર્ષીય કિન્નરીબેન પટેલને ગંભીર ઈજા થતાં તાત્કાલિક એમ્બુલન્સ મારફતે વડોદરા શિફ્ટ કરાયા હતાં. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બે બસો વચ્ચે અકસ્માત થતાં 20 લોકો ઈજાગ્રસ્ત, જાણો વિગત પ્રવાસીઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનો આગ્રહ રાખવામાં આવતાં તેઓને ગ્લોબલ હોસ્પિટલ વડોદરા લઈ જવામાં આવ્યા હતા. તે પૈકી કિન્નરીબેન પટેલ નામના પ્રવાસીને વધુ સારવાર અર્થે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના હેલિકોપ્ટરથી વડોદરાથી અમદાવાદ શિફ્ટ કરાયા હતાં. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બે બસો વચ્ચે અકસ્માત થતાં 20 લોકો ઈજાગ્રસ્ત, જાણો વિગત આ ઉપરાંત પ્રવાસી ગોરધનભાઇ ગોવિંદભાઇ હિરાણીને આંખમાં વધારે ઇજા થયાનું જણાતાં તેઓને નગરી આંખની હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તમામ પ્રવાસીઓનો સારવાર માટેનો ખર્ચ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ભોગવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Embed widget