શોધખોળ કરો

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ક્યા ટોચના અધિકારી વિશે કહ્યું, દેશમાં આવા કેટલા બુધ્ધિના લઠ્ઠ...........થઈને બેઠા છે.....

કલેક્ટરની ચેમ્બરમાં રકઝક બાદ મેવાણીએ બહાર આવીને જિલ્લા કલેક્ટર પર આક્ષેપ કર્યો કે, કલેક્ટરને પીએસઆઈ સામે કયો ગુનો નોંધાયો છે તેની માહિતી નથી.

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના ઘોઘાના સાણોદરના દલિત આધેડ અમરાભાઈ બોરિયાની હત્યાનો મુદ્દો બરાબરનો ગાજ્યો છે. વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે ઘોઘાના PSIની ધરપકડની માગ કરી છે અને વિધાનસભામાં પણ તેમણે આ મુદ્દાને ગજવ્યો હતો.

આ મુદ્દે ભાવનગરના કલેક્ટરને રજૂઆત કરવા આવેલાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કલેક્ટર વચ્ચે શનિવારે ભારે બોલાચાલી થઈ હતી. મેવાણીએ કલેક્ટર કચેરીની બહાર જ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સામે ઉગ્ર ભાષામાં આકરા પ્રહારો કર્યા હતા. કલેક્ટરને કોઈ માહિતી નહીં હોવાનો આક્ષેપ કરીને મેવાણીએ જાહેરમાં એવું કહ્યું હતું કે, આવા કેટલા બુદ્ધિના લઠ્ઠ આખા દેશમાં કલેક્ટર થઈને બેઠા છે એ જ ખબર પડતી નથી ઘોઘાના સાણોદર ગામે 20 દિવસ પહેલાં દલિત આધેડ અમરાભાઈ બોરિચાની હત્યાના કેસમાં ફરજમાં બેદરકારી બદલ નોંધાયેલા ગુનાને મુદ્દે ઘોઘાના પીએસઆઈની તાકીદે ધરપકડ કરવાની માગ સાથે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને આવેદન આપવા હાજર રહ્યા હતા. મૃતકના પરિવારજનો અને દલિત આગેવાનો સાથે કલેક્ટરની ચેમ્બરમાં આવેદન આપતી વેળાએ ધારાસભ્ય મેવાણી અને જિલ્લા કલેક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉગ્રતા વ્યાપી ગઈ હતી.


ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ક્યા ટોચના અધિકારી વિશે કહ્યું, દેશમાં આવા કેટલા બુધ્ધિના લઠ્ઠ...........થઈને બેઠા છે.....

કલેક્ટરની ચેમ્બરમાં રકઝક બાદ મેવાણીએ બહાર આવીને જિલ્લા કલેક્ટર પર આક્ષેપ કર્યો કે, કલેક્ટરને પીએસઆઈ સામે કયો ગુનો નોંધાયો છે તેની માહિતી નથી. આ ઉપરાંત તેમણે એટ્રોસિટી એક્ટના નિયમોનુસાર પીડિત પરિવારને મળી જાનમાલને નુકસાનની માહિતી મેળવવા પ્રયાસ કર્યો નથી. કલેક્ટર કે તેમના તાબાના અધિકારીએ પ્રયાસ કર્યો નથી. આ ઉપરાંત સ્થળ પર જઈ કરવાની થતી કાયદાકીય પ્રક્રિયા પણ કરી નથી. આ તકે તેમણે માગણ કરી કે, કલેક્ટરને ગાંધીનગરથી સૂચના આપવામાં આવે કે મૃતકના પરિવારને તાકિદે પોલીસ રક્ષણ આપવામાં આવે. જો કલેક્ટરની આમ કરવાની તૈયારી ન હોય તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ એવું પણ મેવાણીએ કહ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget