શોધખોળ કરો

ગુજરાતમાં લોકડાઉન લગાવવું જોઇએ કે નહીં? આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું? જાણો

રાજ્યમાં કોરોનાના આંકડા ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે.રાજ્યમાં સાત હજારથી વધુ દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. લોકડાઉનના સવાલ મુદ્દે સીએમ રૂપાણીએ શું સ્પષ્ટતા કરી જાણો

રાજ્યમાં કોરોનાના આંકડા ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે.રાજ્યમાં સાત હજારથી વધુ દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. લોકડાઉનના સવાલ મુદ્દે સીએમ રૂપાણીએ શું સ્પષ્ટતા કરી જાણો

હાલ સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. તેનાથી ગુજરાત પણ અછુતુ નથી. ગુજરાતમાં સતત કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. સરેરાશ 7 હજારની પાર નવા કેસ નોંધાઇ રહ્યાં છે. તો ડેથ રેટમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ મામલે રાજ્યની સાચી સ્થિતિ જાણવા અને કોરોના સામેની આગળની લડત માટે રૂપાણી સરકારની શું યોજના છે. તે જાણવા માટે એબીપી અસ્મિતા સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી.

એબીપી અસ્મિતાના ઇન્ટરવ્યુ દરમિયાન રાજ્યની સ્થિતિને જોતા લોકડાઉન વિશે CM રૂપાણીને સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલમાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે,’જે પ્રતિબંધ જરૂરી છે તે લગાવી રહ્યાં છીએ પરંતુ હાલ લોકડાઉનનો કોઇ વિચાર નથી’

CM રૂપાણીએ કહ્યું કે,  “મહારાષ્ટ્રમાં સ્થિતિ ગુજરાતથી પણ વધુ ખરાબ છે. તેમ છતાં પણ ત્યાં લોકડાઉન નથી લદાયું. દેશમાં એક મત એવો પણ છે કે, લોકડાઉનથી કેસ ઓછા નહીં થાય, તમે માત્ર તમને ભીડ એકઠી ન થાય તેટલું જ કરો. એ સંદર્ભે આપણે રાત્રિ કર્ફ્યૂ એટલે કે કોરોના કર્ફ્યૂ લાદી દીધો છે”

CM રૂપાણીએ કહ્યું કે, કે, “24 કલાકમાંથી 10 કલાક વીસ નગરોમાં કર્ફયૂ કરી દેવાયો છે. અમે ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે. તમામ મોલ અને  ઝૂ ગાર્ડનનો બંધ કરી દેવાયા છે. સરકારી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ થાય અને  50 ટકાને વર્ક ફ્રોમ આપી દેવાયું છે.   

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનની અટકળો પર સ્પષ્ટતા કરતા તેમની સાઇડ ઇફેક્ટ વિશે વાત કરતા કહ્યું કે, લોકડાઉનથી શ્રમજીની વધુ પરેશાન થાય છે. તેમની હિજરત શરૂ થઇ જાય છે. આ સ્થિતિ ફરી ઉભી ન થવી જોઇએ. સીએમ રૂપાણીએ એબીપી અસ્મિતાના માધ્યમથી કોરોનાને કાબૂમાં લેવા માટે વેક્સિનેટ થવા અનુરોધ કર્યો હતો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Embed widget