શોધખોળ કરો

ગુજરાતમાં લોકડાઉન લગાવવું જોઇએ કે નહીં? આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું? જાણો

રાજ્યમાં કોરોનાના આંકડા ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે.રાજ્યમાં સાત હજારથી વધુ દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. લોકડાઉનના સવાલ મુદ્દે સીએમ રૂપાણીએ શું સ્પષ્ટતા કરી જાણો

રાજ્યમાં કોરોનાના આંકડા ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે.રાજ્યમાં સાત હજારથી વધુ દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. લોકડાઉનના સવાલ મુદ્દે સીએમ રૂપાણીએ શું સ્પષ્ટતા કરી જાણો

હાલ સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. તેનાથી ગુજરાત પણ અછુતુ નથી. ગુજરાતમાં સતત કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. સરેરાશ 7 હજારની પાર નવા કેસ નોંધાઇ રહ્યાં છે. તો ડેથ રેટમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ મામલે રાજ્યની સાચી સ્થિતિ જાણવા અને કોરોના સામેની આગળની લડત માટે રૂપાણી સરકારની શું યોજના છે. તે જાણવા માટે એબીપી અસ્મિતા સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી.

એબીપી અસ્મિતાના ઇન્ટરવ્યુ દરમિયાન રાજ્યની સ્થિતિને જોતા લોકડાઉન વિશે CM રૂપાણીને સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલમાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે,’જે પ્રતિબંધ જરૂરી છે તે લગાવી રહ્યાં છીએ પરંતુ હાલ લોકડાઉનનો કોઇ વિચાર નથી’

CM રૂપાણીએ કહ્યું કે,  “મહારાષ્ટ્રમાં સ્થિતિ ગુજરાતથી પણ વધુ ખરાબ છે. તેમ છતાં પણ ત્યાં લોકડાઉન નથી લદાયું. દેશમાં એક મત એવો પણ છે કે, લોકડાઉનથી કેસ ઓછા નહીં થાય, તમે માત્ર તમને ભીડ એકઠી ન થાય તેટલું જ કરો. એ સંદર્ભે આપણે રાત્રિ કર્ફ્યૂ એટલે કે કોરોના કર્ફ્યૂ લાદી દીધો છે”

CM રૂપાણીએ કહ્યું કે, કે, “24 કલાકમાંથી 10 કલાક વીસ નગરોમાં કર્ફયૂ કરી દેવાયો છે. અમે ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે. તમામ મોલ અને  ઝૂ ગાર્ડનનો બંધ કરી દેવાયા છે. સરકારી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ થાય અને  50 ટકાને વર્ક ફ્રોમ આપી દેવાયું છે.   

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનની અટકળો પર સ્પષ્ટતા કરતા તેમની સાઇડ ઇફેક્ટ વિશે વાત કરતા કહ્યું કે, લોકડાઉનથી શ્રમજીની વધુ પરેશાન થાય છે. તેમની હિજરત શરૂ થઇ જાય છે. આ સ્થિતિ ફરી ઉભી ન થવી જોઇએ. સીએમ રૂપાણીએ એબીપી અસ્મિતાના માધ્યમથી કોરોનાને કાબૂમાં લેવા માટે વેક્સિનેટ થવા અનુરોધ કર્યો હતો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget