શોધખોળ કરો

પૂર્વ આઇપીએસ વણઝારા ગુજરાતમાં પ્રવેશ કરી શકશે, સીબીઆઇ કોર્ટે આપી મંજુરી

અમદાવાદઃ ઇશરતા જ્હાં અને સોહરાબુદ્દીન એન્કાઉનટરમાં જામીન પર મુક્ત થયેલા પૂર્વ આઇપીએસ અધિકારી વણજારાને ગુજરાતમાં પ્રવશ કરવાની પરવાંગી મળી ગઇ છે. જેથી તે ગાંધીનગર સ્થિત ઘરે પરત ફરશે. સીબીઆઇ કોર્ટના જજ એસ.જે રાજે શનિવારે વણઝારાની ગુજરાતમાં પ્રવેશ કરવા દેવાની અરજીને ગ્રાહ્યા રાખી હતી. વણજારા વતી એડવોકેટ વી.ડી ગજ્જરે અરજી કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતાં ગજ્જરે રજૂઆત કરી હતી કે, 29 ફેબ્રુઆરીએ મુંબઈ હાઈકોર્ટે વણઝારાને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવાનો આદેશ કર્યો છે. મહારાષ્ટ્રમાં વણઝારાને જીવનું જોખમ હોઈ ઝેડ સિક્યુરિટી આપવામાં આવી છે. દર શનિવારે અમદાવાદ સીબીઆઇ કોર્ટમાં હાજરી પુરાવા આવવાનું હોઈ ઝેડ સિક્યુરિટીના કોન્વે સાથે આવવું પડે છે. વણઝારાની મેડિકલ સારવાર પણ અમદાવાદમાં ચાલે છે, જેથી અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેમનો પરિવાર ગાંધીનગર રહે છે. 9 વર્ષથી તેઓ પરિવારથી દૂર છે. આથી તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવાની અરજી ગ્રાહ્ય રાખવી જોઈએ. આ અરજીનો વિરોધ કરતાં સીબીઆઇના એડ્વોકેટ આર. સી. કોડેકરે રજૂઆત કરી હતી કે, વણઝારા ઇશરત અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના મુખ્ય આરોપી છે. જો તેમને ગુજરાતમાં પ્રવેશ અપાય તો કેસને લગતા પુરાવા અને સાક્ષીઓ પર તેની વિપરીત અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એપ્રિલ, 2007માં ડી.જી. વણઝારાની ધરપકડ થઈ હતી. ત્યાર બાદ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget