શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અયોધ્યા રામમંદિરમાં કેટલી રકમ ખર્ચાઈ, કેટલું મળ્યું દાન, કેટલું છે બેેલેન્સ, કોષાધ્યક્ષે આપી સંપૂર્ણ ડિટેલ

આ મંદિરના નિર્માણ માટે દેશભરના રામ ભક્તોએ દાન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિર માટે તેઓએ વિચાર્યું હતું તેનાથી ત્રણ ગણા વધુ પૈસા મળ્યા છે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ એટલું દાન આપ્યું કે હજું પણ હજારો કરોડ રૂપિયાનું બેલેન્સ  છે.

Ram Mandir Donation: અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ  ભક્તોની વર્ષોથી ચાલી રહેલી રાહનો અંત આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. દરેક ગલીઓમાં રામલલાની ભક્તિની ભારે ભીડ જોવા મળી રહી છે, પહેલા જ દિવસે પાંચ લાખ લોકોએ રામ મંદિરના દર્શન  કર્યો. રામ મંદિરની દિવ્યતા અને ભવ્યતા અભિભૂત કરી દેનાર છે કારણ કે તેનો દરેક ખૂણો બરાબર રિસર્ચ બાદ સર્જન પામ્યો છે.

આ મંદિરના નિર્માણ માટે દેશભરના રામ ભક્તોએ દાન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિર માટે તેઓએ વિચાર્યું હતું તેનાથી ત્રણ ગણા વધુ પૈસા મળ્યા છે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ એટલું દાન આપ્યું કે હજું પણ  હજારો કરોડ રૂપિયાનું  બેલેન્સ  છે.

રામ મંદિર નિર્માણ માટે કેટલું દાન મળ્યું?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે એબીપી લાઈવ સાથે વાત કરતા જણાવ્યું કે, મંદિરના નિર્માણ માટે કેટલું દાન મળ્યું છે. ખજાનચીએ કહ્યું કે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહ અંગે, તેના માટે જેટલો ખર્ચ દેખાય છે તેટલો નથી કારણ કે લોકો પોતાના વતી સેવાઓ આપે છે. જેના કારણે ખર્ચમાં ઘટાડો થાય છે.

ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યું કે પહેલા અમે વિચાર્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, પરંતુ જ્યારે જમીનની નીચે ખડકો ન મળ્યો તો ખર્ચ વધુ વધી ગયો. આ પછી પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. રામ મંદિરના નિર્માણ કાર્ય પર અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે અને હજુ પણ આંકડો  1400 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

આખા દેશની જનતાએ આપ્યું દાન

રામ મંદિર માટે મળેલા દાન વિશે જણાવતા ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યું કે, કોણે કેટલું દાન આપ્યું તેની કોઈ માહિતી નથી. કોઈએ કરોડો રૂપિયા આપ્યા હોય કે કોઈએ ઓછા આપ્યા હોય, આપણા માટે આદર મહત્વપૂર્ણ છે. કોઈએ ગમે તેટલું દાન આપ્યું હોય, આપણે તેને કરોડોમાં ગણતા નથી, આપણે ફક્ત આદરની લાગણીથી જોઈએ છીએ. લોકો અમને 300 કરોડ રૂપિયા આપવા આગળ આવ્યા પરંતુ અમે ના પાડી દીધી. અમે કહ્યું કે આ મંદિર ભારતના દરેક રામ ભક્તના પાંચ રૂપિયાના દાનથી જ બનશે. આપણે દેશના લોકોને એક કરવા પડશે, નાણાં આપોઆપ આવશે.

 ખજાનચીએ કહ્યું, 'અમારી અપેક્ષા કરતા ત્રણ ગણા લોકોએ અમને દાન આપ્યું છે, ભગવાનની કૃપા એવી છે કે તેત્રીસસો કરોડ રૂપિયા આવી ગયા હતા, મંદિર પૂર્ણ થવાના આરે છે અને અમારી પાસે હજુ ત્રણ હજાર કરોડ રૂપિયાનું બેલેન્સ છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Embed widget