શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અયોધ્યા રામમંદિરમાં કેટલી રકમ ખર્ચાઈ, કેટલું મળ્યું દાન, કેટલું છે બેેલેન્સ, કોષાધ્યક્ષે આપી સંપૂર્ણ ડિટેલ

આ મંદિરના નિર્માણ માટે દેશભરના રામ ભક્તોએ દાન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિર માટે તેઓએ વિચાર્યું હતું તેનાથી ત્રણ ગણા વધુ પૈસા મળ્યા છે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ એટલું દાન આપ્યું કે હજું પણ હજારો કરોડ રૂપિયાનું બેલેન્સ  છે.

Ram Mandir Donation: અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ  ભક્તોની વર્ષોથી ચાલી રહેલી રાહનો અંત આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. દરેક ગલીઓમાં રામલલાની ભક્તિની ભારે ભીડ જોવા મળી રહી છે, પહેલા જ દિવસે પાંચ લાખ લોકોએ રામ મંદિરના દર્શન  કર્યો. રામ મંદિરની દિવ્યતા અને ભવ્યતા અભિભૂત કરી દેનાર છે કારણ કે તેનો દરેક ખૂણો બરાબર રિસર્ચ બાદ સર્જન પામ્યો છે.

આ મંદિરના નિર્માણ માટે દેશભરના રામ ભક્તોએ દાન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિર માટે તેઓએ વિચાર્યું હતું તેનાથી ત્રણ ગણા વધુ પૈસા મળ્યા છે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ એટલું દાન આપ્યું કે હજું પણ  હજારો કરોડ રૂપિયાનું  બેલેન્સ  છે.

રામ મંદિર નિર્માણ માટે કેટલું દાન મળ્યું?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે એબીપી લાઈવ સાથે વાત કરતા જણાવ્યું કે, મંદિરના નિર્માણ માટે કેટલું દાન મળ્યું છે. ખજાનચીએ કહ્યું કે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહ અંગે, તેના માટે જેટલો ખર્ચ દેખાય છે તેટલો નથી કારણ કે લોકો પોતાના વતી સેવાઓ આપે છે. જેના કારણે ખર્ચમાં ઘટાડો થાય છે.

ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યું કે પહેલા અમે વિચાર્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, પરંતુ જ્યારે જમીનની નીચે ખડકો ન મળ્યો તો ખર્ચ વધુ વધી ગયો. આ પછી પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. રામ મંદિરના નિર્માણ કાર્ય પર અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે અને હજુ પણ આંકડો  1400 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

આખા દેશની જનતાએ આપ્યું દાન

રામ મંદિર માટે મળેલા દાન વિશે જણાવતા ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યું કે, કોણે કેટલું દાન આપ્યું તેની કોઈ માહિતી નથી. કોઈએ કરોડો રૂપિયા આપ્યા હોય કે કોઈએ ઓછા આપ્યા હોય, આપણા માટે આદર મહત્વપૂર્ણ છે. કોઈએ ગમે તેટલું દાન આપ્યું હોય, આપણે તેને કરોડોમાં ગણતા નથી, આપણે ફક્ત આદરની લાગણીથી જોઈએ છીએ. લોકો અમને 300 કરોડ રૂપિયા આપવા આગળ આવ્યા પરંતુ અમે ના પાડી દીધી. અમે કહ્યું કે આ મંદિર ભારતના દરેક રામ ભક્તના પાંચ રૂપિયાના દાનથી જ બનશે. આપણે દેશના લોકોને એક કરવા પડશે, નાણાં આપોઆપ આવશે.

 ખજાનચીએ કહ્યું, 'અમારી અપેક્ષા કરતા ત્રણ ગણા લોકોએ અમને દાન આપ્યું છે, ભગવાનની કૃપા એવી છે કે તેત્રીસસો કરોડ રૂપિયા આવી ગયા હતા, મંદિર પૂર્ણ થવાના આરે છે અને અમારી પાસે હજુ ત્રણ હજાર કરોડ રૂપિયાનું બેલેન્સ છે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Ayushman Card:  આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારની કઈ સિસ્ટમમાં સડો?PM Modi Exclusive | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુપર એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂRajkot TRP Game Zone Fire | મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે? પ્રબુદ્ધ નાગરીકોએ શું કહ્યું?Gujarat Game Zone Rule | સરકારનો મોટો નિર્ણય | ગેરકાયદે ગેમ ઝોન ચલાવનારા હવે થશે જેલ ભેગા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Ayushman Card:  આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
એક, બે નહી પરંતુ સાત પ્રકારના પેન્શન આપે છે EPFO, આ રીતે ઉઠાવી શકશો લાભ
એક, બે નહી પરંતુ સાત પ્રકારના પેન્શન આપે છે EPFO, આ રીતે ઉઠાવી શકશો લાભ
Income Tax: ઈન્કમ ટેક્સ વિભાગે આપી ચેતવણી, પાન અને આધાર નથી કર્યા લિંક તો......
Income Tax: ઈન્કમ ટેક્સ વિભાગે આપી ચેતવણી, પાન અને આધાર નથી કર્યા લિંક તો......
'નયા ભારત કા નયા કાશ્મીર'.. રોહિત શેટ્ટીએ ખાસ વીડિયોમાં PM મોદી અને ગૃહ મંત્રાલયની કરી પ્રશંસા
'નયા ભારત કા નયા કાશ્મીર'.. રોહિત શેટ્ટીએ ખાસ વીડિયોમાં PM મોદી અને ગૃહ મંત્રાલયની કરી પ્રશંસા
Surat News: સુરતના હીરાબાગ મેઇન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો, જાણો વિગત
સુરતના હીરાબાગ મેઇન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો, જાણો વિગત
Embed widget