શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Covid 19: છેલ્લા 24 કલાકમાં 1543 નવા કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 29435 પર પહોંચી
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1543 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિત દર્દીઓની સંખ્યા 29435 થઈ છે.
![Covid 19: છેલ્લા 24 કલાકમાં 1543 નવા કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 29435 પર પહોંચી 1543 new cases in the last 24 hours, COVID19 positive cases in the country are now 29435 Covid 19: છેલ્લા 24 કલાકમાં 1543 નવા કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 29435 પર પહોંચી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/28222608/28-04.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ દેશમા ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1543 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિત દર્દીઓની સંખ્યા 29435 થઈ છે. તેમણે જણાવ્યું કે કોવિડ 19ના 6986 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે, જે કુલ કેસના 23.3 કા છે. અત્યાર સુધીમાં 934 લોકોના મોત થયા છે.
દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે, જ્યાં કુલ 8590 કેસ નોંધાયા છે, ત્યારબાદ ગુજરાતમાં 3548 અને દિલ્હીમાં 3108 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવધને કહ્યું, છેલ્લા સાત દિવસમાં 80 જિલ્લાઓમાં કોઈ નવો કોરોના કેસ નોંધાયો નથી.
દેશમાં કોરોનાના કુલ 29,435 કેસ નોંધાયા છે. જેમાંથી 21,642 એક્ટિવ કેસ છે અને 934 લોકોના મોત થયા છે. દેશમાં રિકવરી રેટ વધીને 23.3 ટકા પહોંચ્યો છે. 17 દિવસથી દેશના 28 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)