શોધખોળ કરો

ગુજરાતમાં કાળો કેર વર્તાવી રહેલા મ્યુકરમાઈકોસીસ રોગમાં મૃત્યુ દર બહુ ઉંચો, દર 100એ કેટલા દર્દી ગુજરી જાય છે તે જાણીને ચોંકી જશો......

કોરોના બાદ પોસ્ટ કોવિડમાં હાલ દર્દીમાં મ્યુકરમાઈકોસીસના કેસ જોવા મળી રહ્યાં છે. આ બીમારીમાં દર્દીના મૃત્યુની પણ શક્યતા છે.

કોરોના બાદ પોસ્ટ કોવિડમાં મ્યુકરમાઇક્રોસિસની બીમારીએ માથું ઉચક્યું છે. ખાસ કરીને ડાયાબિટીશના કોવિડ પેશન્ટમાં આ બીમારી વધુ જોવા મળી રહી છે. હાલ અમદાવાદમાં જ સિવિલમાં કરમાઇકોસીસના 125 જેટલા દર્દી સારવાર હેઠળ છે. મ્યુકરમાઈકોસીસ રોગમાં મૃત્યુ દર બહુ ઉંચો છે. જાણીએ દર 100 દર્દીએ કેટવા લોકો દર્દી મ્યુકરમાઇકોસિસના કારણે જીવ ગુમાવે છે.

કોવિડ-19ની બીમારીથી સાજા થયેલા એવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બમારી જોવા મળી રહી છે. જે લોકો પહેલાથી ડાયાબિટીશની સમસ્યાથી પીડિત છે અને તેમને કોવિડને માત આપવા માટે સ્ટીરોઇડના વધુ ડોઝ આપવા પડયાં હોય. આવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બીમારી જોવા મળી રહી છે. આ રોગનો મૃત્યની શક્યતા કેટલી છે જાણીએ

અમદાવાદમાં હાલ આ રોગના 125થી વધુ દર્દી દાખલ છે. તો વડોદરા, રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવતાં અહીં આવા પેશન્ટ માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.  પ્રથમ આ રોગ થવાનું કારણ શું છે તે જાણીએ તો . મ્યુકોરમાઇકોસિસમાં મોંમાં સડો થાય છે. છે.  સામાન્ય સંજોગોમાં સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરા વતા દર્દીને મ્યુકોરમાઇકોસિસ ફૂગ  અસર કરતી નથી. કોરોનાથી રિકવર થયેલા એવા લોકોમાં આ રોગ જોવા મળી રહ્યો છે. જેને કોવિડ દરિયાન હાઇ ડોઝ  સ્ટીરોઇડ આપવાની ફરજ પડી હોય. આ સ્થિતિમાં તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને આ સ્થિતિમાં  ફૂગ શરીરમાં ઘૂસીને સક્રિય બની જાય છે.

આ રોગમાં મૃત્યુદર ઊંચો

મ્યુકરમાઇકોસિસની બીમારીનો ઇલાજ જો શરૂઆતમાં સ્ટેજમાં ન થાય તો દર્દીના મૃત્યુની શક્યતા રહે છે. નિષ્ણાત ડોક્ટરના જણાવ્યાં મુજબ આ રોગમાં 25થી 30 ટકા દર્દી મૃત્યુ પામે છે. હાલ અમદાવાદ સિવિલમાં સરેરાશ 10થી12 કેસ મ્યુકરમાયકાઇસિસના નોંધાય છે. તો અત્યાર સુધીમાં સિવિલમાં 50 જેટલા ઓપરેશન થયા છે. આ રોગ ચેપી નથી પરંતુ તેનો ઇલાજ ઘર પર શક્ય નથી. મ્યુકરમાઇકિસના દર્દીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?
Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget