શોધખોળ કરો

ગુજરાતમાં કાળો કેર વર્તાવી રહેલા મ્યુકરમાઈકોસીસ રોગમાં મૃત્યુ દર બહુ ઉંચો, દર 100એ કેટલા દર્દી ગુજરી જાય છે તે જાણીને ચોંકી જશો......

કોરોના બાદ પોસ્ટ કોવિડમાં હાલ દર્દીમાં મ્યુકરમાઈકોસીસના કેસ જોવા મળી રહ્યાં છે. આ બીમારીમાં દર્દીના મૃત્યુની પણ શક્યતા છે.

કોરોના બાદ પોસ્ટ કોવિડમાં મ્યુકરમાઇક્રોસિસની બીમારીએ માથું ઉચક્યું છે. ખાસ કરીને ડાયાબિટીશના કોવિડ પેશન્ટમાં આ બીમારી વધુ જોવા મળી રહી છે. હાલ અમદાવાદમાં જ સિવિલમાં કરમાઇકોસીસના 125 જેટલા દર્દી સારવાર હેઠળ છે. મ્યુકરમાઈકોસીસ રોગમાં મૃત્યુ દર બહુ ઉંચો છે. જાણીએ દર 100 દર્દીએ કેટવા લોકો દર્દી મ્યુકરમાઇકોસિસના કારણે જીવ ગુમાવે છે.

કોવિડ-19ની બીમારીથી સાજા થયેલા એવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બમારી જોવા મળી રહી છે. જે લોકો પહેલાથી ડાયાબિટીશની સમસ્યાથી પીડિત છે અને તેમને કોવિડને માત આપવા માટે સ્ટીરોઇડના વધુ ડોઝ આપવા પડયાં હોય. આવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બીમારી જોવા મળી રહી છે. આ રોગનો મૃત્યની શક્યતા કેટલી છે જાણીએ

અમદાવાદમાં હાલ આ રોગના 125થી વધુ દર્દી દાખલ છે. તો વડોદરા, રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવતાં અહીં આવા પેશન્ટ માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.  પ્રથમ આ રોગ થવાનું કારણ શું છે તે જાણીએ તો . મ્યુકોરમાઇકોસિસમાં મોંમાં સડો થાય છે. છે.  સામાન્ય સંજોગોમાં સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરા વતા દર્દીને મ્યુકોરમાઇકોસિસ ફૂગ  અસર કરતી નથી. કોરોનાથી રિકવર થયેલા એવા લોકોમાં આ રોગ જોવા મળી રહ્યો છે. જેને કોવિડ દરિયાન હાઇ ડોઝ  સ્ટીરોઇડ આપવાની ફરજ પડી હોય. આ સ્થિતિમાં તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને આ સ્થિતિમાં  ફૂગ શરીરમાં ઘૂસીને સક્રિય બની જાય છે.

આ રોગમાં મૃત્યુદર ઊંચો

મ્યુકરમાઇકોસિસની બીમારીનો ઇલાજ જો શરૂઆતમાં સ્ટેજમાં ન થાય તો દર્દીના મૃત્યુની શક્યતા રહે છે. નિષ્ણાત ડોક્ટરના જણાવ્યાં મુજબ આ રોગમાં 25થી 30 ટકા દર્દી મૃત્યુ પામે છે. હાલ અમદાવાદ સિવિલમાં સરેરાશ 10થી12 કેસ મ્યુકરમાયકાઇસિસના નોંધાય છે. તો અત્યાર સુધીમાં સિવિલમાં 50 જેટલા ઓપરેશન થયા છે. આ રોગ ચેપી નથી પરંતુ તેનો ઇલાજ ઘર પર શક્ય નથી. મ્યુકરમાઇકિસના દર્દીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget