શોધખોળ કરો

છત્તીસગઢના બીજાપુરમાં અથડામણ, સુરક્ષાદળોએ 31 નક્સલિયોને કર્યા ઠાર, 2 જવાન શહીદ  

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સુરક્ષાદળોના બે જવાન પણ શહીદ થયા હતા.

બીજાપુર: છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સુરક્ષાદળોના બે જવાન પણ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર બીજાપુરના નેશનલ પાર્ક હેઠળના જંગલોમાં થયું હતું. બસ્તર પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં 31 નક્સલવાદીઓ માર્યા ગયા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગોળીબાર ચાલુ છે 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારના જંગલમાં રવિવારે સવારે અથડામણ શરૂ થઈ હતી જ્યારે સુરક્ષા દળોની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. પોલીસ અધિકારીએ કહ્યું, "પ્રારંભિક માહિતી અનુસાર, અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા." તેમણે કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે.

દંતેવાડામાં છ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

આ પહેલા 5 ફેબ્રુઆરીએ દંતેવાડા જિલ્લામાં પાંચ મહિલા નક્સલવાદીઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલી રહેલા લોન વર્રાટૂ (કમ બેક હોમ) અભિયાનથી પ્રભાવિત થઈને પાંચ મહિલા નક્સલવાદીઓ સહિત છ નક્સલવાદીઓ સુરક્ષા દળોની સામે આત્મસમર્પણ કર્યું હતું.

તેણે જણાવ્યું કે આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓ મલંગર એરિયા કમિટીની બુર્ગમ પંચાયતમાં સક્રિય હતા. રસ્તાઓ ખોદવા, નક્સલવાદી બેનરો, પોસ્ટરો લગાવવા અને અન્ય ઘટનાઓમાં નક્સલવાદીઓ સામેલ હોવાના આરોપો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ, આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓને 25 હજાર રૂપિયાની સહાય રકમ અને છત્તીસગઢ સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય સુવિધાઓ જેવી કે 10 હજાર રૂપિયાની માસિક નાણાકીય સહાય, ત્રણ વર્ષ માટે મફત આવાસ અને ભોજન, કૌશલ્ય વિકાસ માટેની તાલીમ, ખેતીની જમીન વગેરે આપવામાં આવશે. તેમણે કહ્યું કે લોન વર્રાટૂ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 900 નક્સલવાદીઓએ 212 પુરસ્કાર મેળવ્યા છે.

હજુ પણ ઓપરેશન ચાલું છે

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. આ અથડામણ સવારે 8 વાગ્યાથી ચાલી રહી છે. જે વિસ્તારમાં આ થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું છે. આ એન્કાઉન્ટરમાં સૈનિકો ઘાયલ થયાના પણ સમાચાર છે, જેમને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા રાયપુર મોકલવામાં આવ્યા છે. આ સમયે, આખા વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જ બીજાપુરના જંગલોમાં એક એન્કાઉન્ટર થયું હતું, તે દિવસે પણ 12 નક્સલીઓ માર્યા ગયા હતા.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
Embed widget