શોધખોળ કરો

રેલવેની મોટી કાર્યવાહી- ‘સામાન્ય લોકોના હિત’માં 32 અધિકારીઓને બળજબરીપૂર્વક કર્યા નિવૃત

રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે, કામન લઇને અસક્ષમતા, સંદિગ્ધ જૂથવાદ અને સારો રેલવે સેવક ન હોવાના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ રેલવેએ પોતાના 32 અધિકારીઓને નક્કી તારીખ પહેલા જ નિવૃત કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેનું કહેવું છે કે આ અસ્માન્ય પગલું પબ્લિક ઇન્ટરેસ્ટને જોતા લેવામાં આવ્યું છે. આ અધિકારીઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે, કામન લઇને અસક્ષમતા, સંદિગ્ધ જૂથવાદ અને સારો રેલવે સેવક ન હોવાના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેના ઇતિહાસમાં પ્રથમવાર આવું બીજીવાર થયું છે. આ અગાઉ 2016-17માં રેલવેએ પોતાના ચાર અધિકારીઓને સ્થાઇ રીતે સેવાનિવૃત કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓના મતે એક સમયગાળા બાજ સમીક્ષા થવી રેલવેના નિયમોમાં છે. પરંતુ એવું ઓછું થતું હતું કે કોઇને પરમેન્ટ રિટાયરમેન્ટ આપી દેવામાં આવે. નોંધનીય છે કે વડાપ્રધાન ઓફિસે નોન પરફોર્મન્સ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કહ્યુ હતું. પીએમઓના સ્પષ્ટ નિર્દેશ હતા કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. સરકાર પાસે બળજબરીપૂર્વક રિટાયરમેન્ટ કરવાનો વિકલ્પ દાયકાઓથી છે પરંતુ અત્યાર સુધી તેનો ઉપયોગ ખૂબ ઓછી વાર કરવામાં આવ્યો છે. જોકે, વર્તમાન સરકાર આ નિયમને કડક રીતે લાગુ કરવામાં લાગી છે. આ નિયમોમાં અત્યાર સુધી ગ્રુપ એ અને બીના અધિકારીઓ સામેલ હતા પરંતુ હવે ગ્રુપ સીના અધિકારીઓને તેના દાયરામાં લાવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ઇથેનોલથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે? E20 પેટ્રોલના ફાયદા કે નુકસાન? સરકારે આપ્યો દરેક સવાલનો જવાબ
શું ઇથેનોલથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે? E20 પેટ્રોલના ફાયદા કે નુકસાન? સરકારે આપ્યો દરેક સવાલનો જવાબ
સુપ્રીમ કોર્ટે રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની જામીન પર રોક મૂકવાનો કેમ કર્યો ઇનકાર
સુપ્રીમ કોર્ટે રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની જામીન પર રોક મૂકવાનો કેમ કર્યો ઇનકાર
સોનમર્ગ અટલ ટનલની પાસે CRPFની કાર પલટી જતાં દુર્ઘટના, અકસ્માતમાં 6 જવાન ઘાયલ
સોનમર્ગ અટલ ટનલની પાસે CRPFની કાર પલટી જતાં દુર્ઘટના, અકસ્માતમાં 6 જવાન ઘાયલ
ચઢાવા બાદ રામમંદિરમાં વધુ એક કૌભાંડ ? ટિન્નૂએ દર મહિને કમાયા લાખો રૂપિયા, પ્રાણ પ્રતિષ્ઠા બાદથી શરૂ થયો હતો ખેલ
ચઢાવા બાદ રામમંદિરમાં વધુ એક કૌભાંડ ? ટિન્નૂએ દર મહિને કમાયા લાખો રૂપિયા, પ્રાણ પ્રતિષ્ઠા બાદથી શરૂ થયો હતો ખેલ

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
Embed widget