શોધખોળ કરો

Covid-19 Update: મહારાષ્ટ્રની એક સ્કૂલમાં કોરોના વિસ્ફોટ, 48 બાળકો સહિત 51ને થયો કોરોના

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. અહી જવાહર નવોદય વિદ્યાલયમાં કોરોનાના દર્દીઓ વધીને 51 થઇ ગયા છે

મુંબઇઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. અહી જવાહર નવોદય વિદ્યાલયમાં કોરોનાના દર્દીઓ વધીને 51 થઇ ગયા છે. કુલ દર્દીઓમાં 48 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કેટલાક દિવસ અગાઉ પારનેર તાલુકામાં આવેલી વિદ્યાલયના 19 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા. આ સ્કૂલમાં પાંચથી 12મા ધોરણ સુધીના 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

પારનેર તાલુકાના સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર પ્રકાશ લાલગેએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમા અત્યાર સુધીમાં જવાહર નવોદય વિદ્યાલયના 48 વિદ્યાર્થીઓ અને ત્રણ સ્ટાફના સભ્યો સહિત 51 લોકો કોરોનાથી સંક્રમિત થયાની જાણકારી મળી છે.તમામ કોરોના દર્દીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના 1485 નવા દર્દીઓ મળ્યા હતા અને 12 લોકોના મોત થયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 67,56,240 થઇ ગયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસનો આંકડો 110 થઇ ગયો છે.

Mutual Funds: કરોડપતિ બનવું છે સહેલું ? 

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે, પરંતુ જો રોકાણકાર લાંબા સમય સુધી રોકાણ કરે છે, તો જોખમ પરિબળ ઘટે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું વળતર મહત્તમ થાય છે. એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ નિયમો છે જે રોકાણ કરતી વખતે રોકાણકારે યાદ રાખવાની જરૂર છે અને મ્યુચ્યુઅલ ફંડનો 15 X 15 X 15 નિયમ તેમાંથી એક છે.

15 વર્ષ સુધી દર મહિને કરો 15 હજારનું રોકાણ

15 X 15 X 15 નો આ મ્યુચ્યુઅલ ફંડ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) નિયમ કહે છે કે જો કોઈ રોકાણકાર 15 વર્ષ માટે દર મહિને ₹15,000નું રોકાણ કરે છે, તો વ્યક્તિ એક કરોડ મેચ્યોરિટી રકમ મેળવવાની અપેક્ષા રાખી શકે છે.  કારણ કે વળતર લગભગ 15 ટકા હશે. વાર્ષિક રોકાણકાર તેની જોખમ લેવાની ક્ષમતાના આધારે સ્મોલ-કેપ, મિડ-કેપ અથવા લાર્જ-કેપ ફંડ પસંદ કરી શકે છે.

ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?

નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?

BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget