શોધખોળ કરો

આધાર ડેટાનો ઉપયોગ ક્રાઇમની તપાસ માટે નહીં કરી શકાય: UIDAI

નવી દિલ્હી: યૂનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે આધાર અધિનિયમ અંતર્ગત આધારની બાયોમેટ્રિક જાણકારીનો ઉપયોગ ક્રાઇમની તપાસમાં નહીં કરી શકાય. ઑથોરિટીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ રાષ્ટ્રીય નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(NCRB)એ ગુનો પકડવા માટે પોલીસને આધાર ડેટાની મર્યાદિત એક્સેસ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. UIDAIએ કહ્યું, તેમના દ્વારા ભેગી કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ માત્ર આધાર બનાવવા અને આધાર ધારકોની ચકાસણી માટે કરવામાં આવી શકે છે. તે સિવાય બીજા અન્ય ઉદ્દેશ્ય માટે તેનો ઉપયોગ નહીં કરી શકાય. UIDAIએ કહ્યું, ‘આધાર અધિનિયમ 2016ની ધારા 29 હેઠળ આધારની બાયોમેટ્રિક માહિતીનો ઉપયોગ ક્રાઇમની તપાસ માટે સ્વીકૃત નથી.’ અધિનિયમની ધારા 33 અંતર્ગત ખૂબજ મર્યાધિત છૂટ આપવામાં આવી છે. આધાર ઓથોરિટીએ કહ્યું, જ્યારે મુંબઈ હાઇકોર્ટે કોઈ વિશેષ કેસમાં તપાસ એજન્સી સાથે બાયોમેટ્રિક ડેટા આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં કોર્ટે આ આદેશ પર રોક લગાવી દીધી હતી. ગુરુવારે એનસીઆરબીના ડાયરેક્ટરે કહ્યું હતું કે દેશમાં દર વર્ષે લગભગ 50 લાખ અપરાધિક કેસ નોંધાય છે. તેના પ્રમાણે મોટાભાગના કેસમાં પ્રથમવાર ગુનો કરનારા હોય છે, જે ગુનાના સ્થળ પર ફિંગરપ્રિન્ટ તો છોડી જાય છે. પરંતુ પોલીસ પાસે તેનો કોઈ જ રેકોર્ડ હોતો નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના ડાયરેક્ટર ઈશ કુમારે કહ્યું હતું કે, પોલીસને આધાર ડેટાની મર્યાદિત એક્સેસ મળે તો અપરાધીઓની ધરપકડ કરી શકાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget