શોધખોળ કરો

કોરોનાના દર્દીઓ આ ટેસ્ટથી રહે દૂર નહીંતર છે કેન્સર થઈ જવાનો ખતરો, જાણો AIIMSના વડાએ શું આપી ચેતવણી ?

ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, કોરોનાથી ગભરાઈને જે દર્દીઓ વારંવાર સીટી સ્કેન કરાવે છે તેઓ મોટું જોખમ વહોરી રહ્યા છે. વારંવાર સીટી સ્કેન કરાવવાથી કેન્સરનું જોખમ છે અને લોકો કેન્સરનો ભોગ બની શકે છે.

નવી દિલ્હી : દેશભરમાં કોરોનાના કેસ (Coronavirus) વધી રહ્યા છે અને કોરોનાના કારણે થઈ રહેલાં મૃત્યુનો આંક પણ સતત વધી રહ્યો છે.  તેના કારણે ગભરાયેલાં લોકો પોતાને કોરોના થયો નથી તે જાણવા માટે જાત જાતના ઉપાયો કરે છે. આરટ-પીસીઆર ટેસ્ટથી કોરોના થયો છે કે નહીં તેની ખબર પડે છે પણ ઘણા કિસ્સામાં આ ટેસ્ટમાં કોરોના પકડાતો નથી. બીજી તરફ સીટી-સ્કેનમાં (CT Scan) કોરોના પકડાઈ જાય છે તેથી લોકો સીટી-સ્કેન પર વધારે ભરોસો મૂકે છે.

જો કે ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, કોરોનાથી ગભરાઈને જે દર્દીઓ વારંવાર સીટી સ્કેન કરાવે છે તેઓ મોટું જોખમ વહોરી રહ્યા છે. વારંવાર સીટી સ્કેન કરાવવાથી કેન્સરનું જોખમ છે અને લોકો કેન્સરનો ભોગ બની શકે છે.

ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાના દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરતાં જણાય છે કે લોકો ત્રણ-ત્રણ દિવસમાં સીટી સ્કેન કરાવી રહ્યા છે. આ  બાબક જોખમી સાબિત થઈ શકે છે ને કેન્સર થઈ શકે છે. સીટી સ્કેન કરવા માટે અપાતા રેડિયેશનના કારણે કેન્સરનો ખતરો છે.  પણ તોકોનાનાં તમને હળવાં લક્ષણ હોય તો તમારે સીટી સ્કેન કરાવવાની કોઈ જરૂર નથી.  સીટી સ્કેન કરાવતાં   જે રિપોર્ટ આવે છે તે જોઈને દર્દી પરેશાન થઈ જાય છે અને ગભરાઈ જાય છે.  દર્દી હોમ આઈસોલેશનમાં હોય અને હળવું ઈન્ફેક્શન હોય તો સીટી સ્કેન ના કરાવશો એની સલાહ પણ તેમમે આપી છે.  એક વાર સીટી સ્કેન કરાવવાથી અંદાજે 300થી 400 ચેસ્ટ એક્સરે જેટલું રેડિયેશન થાય છે. આ સંજોગોંમાં યુવાનવયે વારંવાર સીટી સ્કેન કરાવવાથી જીવનના પાછળના તબક્કામાં કેન્સરનું જોખમ વધી જાય છે. એઈમ્સના વડાએ ઉમેર્યું કે, અકારણ સીટી સ્કેન કરાવીને લોકો પોતાને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છો.   હળવું ઈન્ફેક્શન હોય, દર્દી હોમ આઈસોલેશનમાં હોય અને ઓક્સિજનનું લેવલ યોગ્ય હોય તો સીટી સ્કેન ન કરાવવો જોઈએ. શક્ય હોય તો પહેલાં ચેસ્ટ એક્સ રે કરાવી શકાય છે અને જરૂર પડે તો જ સીટી સ્કેન કરાવવો જોઈએ.

ગુજરાતમાં 5 મેથી રૂપાણી સરકાર લોકડાઉન લાદશે ? ટાસ્ક ફોર્સની ભલામણના પગલે રૂપાણી સરકાર આજે કરશે જાહેરાત ? 

દેશના કયા મોટા વેપારી સંગઠને દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કરી માંગ ?

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
Embed widget