શોધખોળ કરો

કોરોનાના દર્દીને તાવ ન હોય તો પણ શું પેરાસિટામોલ ટેબલેટ લેવી જોઇએ? જાણો શું કહ્યું એમ્સના ડાયરેક્ટરે

કોરોના સંક્રમિત દર્દીને કેટલીક દવા આપવામાં આવે છે. પેરાસિટામોલ પણ તેમાંની એક છે. જો કે હોમ આઇસોલેટ દર્દીને આ દવાના ડોઝને લઇને મુંઝવણ ઉભી થાય છે. તાવ ન હોય તો પણ કોરોનાના દર્દીને પેરાસિટામોલ આપવી જોઇએ કે નહીં ક્યારે અને ક્યાં સમયે આપવી જોઇએ, આ મુદ્દે એમ્સના ડાયરેક્ટક ડોક્ટર રણદીપ ગુલેરિયાએ આ મુદ્દે સ્પષ્ટતા કરતાં હોમ આઇસોલેટ દર્દીની મુંઝવણને દૂર કરી છે

Coronavirus:દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતમાં કેસ 3 લાખને પાર થઇ ગયા છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. કોરોનાની બીજી લહેર એટલે પણ વધુ પડકારરૂપ બની રહી છે કે, કોરોનોનો નવો સ્ટ્રેનમાં અનેક જુદા જુદા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિમાં ખાસ કરીને હોમઆઇસોલેટ દર્દીઓ વધુ અસમંજંસની સ્થિતિમાં છે. એક સવાલ છે કે, કોરોનાના દર્દીએ પેરાસિટામોલ ટેબલેટ ક્યાં સુધી લેવી...

    કોરોનાની મહામારી માનવજાત અને તેની સિસ્ટમ સામે પણ પડકાર રૂપ બની રહી છે. આ સ્થિતિમાં દર્દીને પણ અનેક સવાલ થઇ રહ્યાં છે. ન્યૂ સ્ટ્રેને કારણે હોમ આઇસોલેટ દર્દી મૂંઝાઇ રહ્યાં છે. તો હોમ આઇસોલેટ દર્દીની મૂંઝવલણને એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ દૂર કરી છે. કેટલાક હોમઆઇસોલેટ દર્દીને સવાલ થાય છે કે..

  • શું કોરોનાના દર્દીએ તાવ ન હોય તો પણ પેરાસિટામોલ લેવી જોઇએ?
  • કોરોનાના પેશન્ટે ક્યારે અને ક્યાં સુધી પેરાસિટામોલ લેવી જોઇએ?

કોરોનાના હોમઆઇસોલેટ દર્દીને મુંઝવતા કેટલાક સવાલના જવાબ આપીને એમ્સના ડાયરેક્ટરે મૂંઝવણો દૂર કરવા પ્રયાસ કર્યો છે. કોરોના દર્દીને તાવમાં પેરાસિટામોલ દવા આપવામાં આવે છે પરંતુ જો દર્દીને તાવ ન હોય તો આ દવા ન આપવી જોઇએ.  ડોક્ટરે ગુલેરિયાએ જણાવ્યું કે, શરીરમાં તાવ ન હોય અને ખોટા ડરથી આવી એલોપેથી દવા લેવી શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. દવા વ્યક્તિની ઉંમર, વજન અને તેની સક્રિયતા જોઇને નક્કી થાય છે. જો દર્દીને વાત ન હોય તો પેરાસિટોમલની દવા આપવાનો કોઇ અર્થ નથી. આ તાવની દવા હોવાથી શરીરમાં ટેમ્પરેચર જણાય  તો જ આપવી જોઇએ..

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?
ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
Oracle Layoffs: ઓરેકલ ઈન્ડિયામાં અચાનક કરાઈ છટણી, ઈમેઈલ મોકલીને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Oracle Layoffs: ઓરેકલ ઈન્ડિયામાં અચાનક કરાઈ છટણી, ઈમેઈલ મોકલીને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
Embed widget