શોધખોળ કરો

Air India Plane Crash: DNA ટેસ્ટમાં 87 પીડિતોના સેમ્પલની થઇ ઓળખ, પરિવારજનોને સોંપાયા 41 મૃતદેહો

Air India Plane Crash: વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે.

Air India Plane Crash: વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 41 મૃતદેહો પરિવારને સોંપાઈ ચુક્યા છે. મોડી રાતે વધુ સાત મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. ભાવનગરના ડો.ભાવેશ શેતાનીનો મૃતદેહ પરિવારનો સોંપાયો હતો. વડોદરાના ભારતીબેન પટેલનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમરેલીના વડિયાના અર્જુન પટોળિયાનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો. એક ક્રૂ મેમ્બરનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડો.નિરાલી પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો છે. ડો. નિરાલીબેન પટેલ કેનેડાના નાગરિક અને મૂળ લુણાવાડાના રહેવાસી છે. અત્યાર સુધી 87ના DNA મેચ થઈ ચુક્યા છે.

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 41 મૃતદેહો પરિવારને સોંપાઈ ચુક્યા છે. મોડી રાતે વધુ સાત મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. ભાવનગરના ડો.ભાવેશ શેતાનીનો મૃતદેહ પરિવારનો સોંપાયો હતો. વડોદરાના ભારતીબેન પટેલનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમરેલીના વડિયાના અર્જુન પટોળિયાનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો. એક ક્રૂ મેમ્બરનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડો.નિરાલી પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો છે. ડો. નિરાલીબેન પટેલ કેનેડાના નાગરિક અને મૂળ લુણાવાડાના રહેવાસી છે. અત્યાર સુધી 87ના DNA મેચ થઈ ચુક્યા છે.

જેમ જેમ મૃતદેહોના ડીએનએ સેમ્પલના રિપોર્ટ સંબંધીઓ સાથે મેચ થઈ રહ્યા છે તેમ તેમ સંબંધીઓને ફોન પર જાણ કરવામાં આવી રહી છે અને એમ્બ્યુલન્સ સાથે એક એસ્કોર્ટ વાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જેથી સંબંધીઓ સરળતાથી મૃતદેહોને તેમના ઘરે લઈ જઈ શકે. આ ઉપરાંત મૃતદેહો સાથે સંબંધીઓને મૃત્યુ પ્રમાણપત્ર, ડીએનએ નમૂનાનો રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો પણ આપવામાં આવી રહ્યા છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા છે, જેમાં વિમાનમાં 241 મુસાફરોનો સમાવેશ થાય છે. આમાંથી 33 મૃતકોના ડીએનએ રિપોર્ટ તેમના સંબંધીઓ સાથે મેચ થયા બાદ સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.

33 મૃતકો ઉપરાંત તેમના સંબંધીઓ રાત્રે 2 મૃતદેહો લેવા આવશે. 13 મૃતકોના સંબંધીઓ સવારે આવશે, 31 મૃતકોના સંબંધીઓને મૃતદેહો સોંપાશે. ઉપરાંત 11 મૃતકોના સંબંધીઓએ એક કરતાં વધુ સંબંધીઓ ગુમાવ્યા છે, જેના કારણે બાકીના મૃતકો સાથે ડીએનએ રિપોર્ટ મેચ કર્યા પછી, તેઓ મૃતદેહો લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં એકસાથે પહોંચશે.

33 મૃતકોના સંબંધીઓને સોંપવામાં આવેલા મૃતદેહોમાં અમદાવાદના 12, વડોદરાના 5, મહેસાણાના 4, આણંદના 4, ખેડાના 2, ભરૂચના 2 અને બોટાદ, જોધપુર, અરવલ્લી અને ઉદયપુરના 1-1 મૃતદેહનો સમાવેશ થાય છે. દરેક મૃતકના સંબંધીઓને મૃતદેહ સોંપવા માટે વહીવટીતંત્ર દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને પ્રોફેશનલ કાઉન્સિલરનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget