શોધખોળ કરો

Air India Plane Crash: DNA ટેસ્ટમાં 87 પીડિતોના સેમ્પલની થઇ ઓળખ, પરિવારજનોને સોંપાયા 41 મૃતદેહો

Air India Plane Crash: વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે.

Air India Plane Crash: વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 41 મૃતદેહો પરિવારને સોંપાઈ ચુક્યા છે. મોડી રાતે વધુ સાત મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. ભાવનગરના ડો.ભાવેશ શેતાનીનો મૃતદેહ પરિવારનો સોંપાયો હતો. વડોદરાના ભારતીબેન પટેલનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમરેલીના વડિયાના અર્જુન પટોળિયાનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો. એક ક્રૂ મેમ્બરનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડો.નિરાલી પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો છે. ડો. નિરાલીબેન પટેલ કેનેડાના નાગરિક અને મૂળ લુણાવાડાના રહેવાસી છે. અત્યાર સુધી 87ના DNA મેચ થઈ ચુક્યા છે.

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 41 મૃતદેહો પરિવારને સોંપાઈ ચુક્યા છે. મોડી રાતે વધુ સાત મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. ભાવનગરના ડો.ભાવેશ શેતાનીનો મૃતદેહ પરિવારનો સોંપાયો હતો. વડોદરાના ભારતીબેન પટેલનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમરેલીના વડિયાના અર્જુન પટોળિયાનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો. એક ક્રૂ મેમ્બરનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડો.નિરાલી પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો છે. ડો. નિરાલીબેન પટેલ કેનેડાના નાગરિક અને મૂળ લુણાવાડાના રહેવાસી છે. અત્યાર સુધી 87ના DNA મેચ થઈ ચુક્યા છે.

જેમ જેમ મૃતદેહોના ડીએનએ સેમ્પલના રિપોર્ટ સંબંધીઓ સાથે મેચ થઈ રહ્યા છે તેમ તેમ સંબંધીઓને ફોન પર જાણ કરવામાં આવી રહી છે અને એમ્બ્યુલન્સ સાથે એક એસ્કોર્ટ વાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જેથી સંબંધીઓ સરળતાથી મૃતદેહોને તેમના ઘરે લઈ જઈ શકે. આ ઉપરાંત મૃતદેહો સાથે સંબંધીઓને મૃત્યુ પ્રમાણપત્ર, ડીએનએ નમૂનાનો રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો પણ આપવામાં આવી રહ્યા છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા છે, જેમાં વિમાનમાં 241 મુસાફરોનો સમાવેશ થાય છે. આમાંથી 33 મૃતકોના ડીએનએ રિપોર્ટ તેમના સંબંધીઓ સાથે મેચ થયા બાદ સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.

33 મૃતકો ઉપરાંત તેમના સંબંધીઓ રાત્રે 2 મૃતદેહો લેવા આવશે. 13 મૃતકોના સંબંધીઓ સવારે આવશે, 31 મૃતકોના સંબંધીઓને મૃતદેહો સોંપાશે. ઉપરાંત 11 મૃતકોના સંબંધીઓએ એક કરતાં વધુ સંબંધીઓ ગુમાવ્યા છે, જેના કારણે બાકીના મૃતકો સાથે ડીએનએ રિપોર્ટ મેચ કર્યા પછી, તેઓ મૃતદેહો લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં એકસાથે પહોંચશે.

33 મૃતકોના સંબંધીઓને સોંપવામાં આવેલા મૃતદેહોમાં અમદાવાદના 12, વડોદરાના 5, મહેસાણાના 4, આણંદના 4, ખેડાના 2, ભરૂચના 2 અને બોટાદ, જોધપુર, અરવલ્લી અને ઉદયપુરના 1-1 મૃતદેહનો સમાવેશ થાય છે. દરેક મૃતકના સંબંધીઓને મૃતદેહ સોંપવા માટે વહીવટીતંત્ર દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને પ્રોફેશનલ કાઉન્સિલરનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget