શોધખોળ કરો

Covid Update: દેશમાં કોરોનાના કેસ વધતાં ટોચના વૈજ્ઞાનિકે શું કરી માંગ ? જાણો વિગત

Covid-19 Update: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

Covid Update: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર રાકેશ મિશ્રાએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ચોથી લહેરની સંભાવના ખૂબ ઓછી છે, મને નથી લાગતું કે ભારતમાં કોરોનાની આગામી લહેર હમણાં આવી રહી છે.

કોરોના સામેની લડાઈમાં શું છે મહત્વપૂર્ણ હથિયાર ?

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સ એન્ટ સોસાયટીના ડો.રાકેશ મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે કોરોના વાયરસના નવા સ્વરૂપો બહાર આવતા રહેશે પરંતુ જો સાવચેતી રાખવામાં આવે તો તે બહુ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ નવા સ્વરૂપમાં દેખાતો રહેશે, પોતાને પરિસ્થિતિ સાથે ઢાળી દેશે. પરંતુ જો આપણે દરેક પ્રકારની સાવચેતી રાખતા રહીએ તો તેની ચિંતા કરવાની જરૂર નથી. કોરોના સામેના આ યુદ્ધમાં માસ્ક મહત્વપૂર્ણ હથિયાર છે. મને નથી લાગતું કે ભારતને કોરોનાની ચોથી લહેર જોવા મળશે કારણ કે તેની સંભાવના ઘણી ઓછી લાગી રહી છે.તેમણે જિનોમ સિક્વન્સિંગ વધારવાની માંગ કરી હતી.

લોકોને છે આ અપીલ

ડો.રાકેશે કહ્યું કે, ડેટામાં જે કોરોનાના કેસો બતાવવામાં આવી રહ્યા છે તેની વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ હોઈ શકે છે. તે ક્યાંક તેના કરતા ઘણું વધારે હોઈ શકે છે. પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. સાવચેતી રાખીને કોરોનાને દૂર રાખી શકાય છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ એકબીજાથી અંતર રાખે, માસ્ક પહેરે અને સ્વચ્છતાનું ધ્યાન રાખે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ  

ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં  4270 નવા કેસ નોંધાયા છે અને 9 સંક્રમિતોના મોત  થયા છે. એક્ટિવ કેસ 25 હજારને પાર થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 25,782 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,701 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,30,852 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,12,87,000 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 2,57,187 ડોઝ આપવામાં આવ્યા હતા.  

  • 5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત
  • 4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
  • 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
  • 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
  • 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.