શોધખોળ કરો

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ!, ફડણવીસે ફરી આપ્યો એકનાથ શિંદેને મોટો ઝટકો

મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે એકનાથશિંદેના કાર્યકાળ દરમિયાન લીધેલા અન્ય નિર્ણય પર સ્ટે મુકી દીધો છે. જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે તાનાજી સાવંત પાસે આરોગ્ય વિભાગની જવાબદારી હતી.

Devendra Fadnavis Vs Eknath Shinde: શું મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેના સંબંધોમાં બધુ બરાબર છે કે પછી બન્ને વચ્ચે બધુ બરાબર છે એવો ઢોંગ કરવામાં આવી રહ્યો છે ? આ પ્રશ્ન ફરી એકવાર ઉભો થયો છે. કારણ કે મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે એકનાથશિંદેના કાર્યકાળ દરમિયાન લીધેલા અન્ય નિર્ણય પર સ્ટે મુકી દીધો છે. જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે તાનાજી સાવંત પાસે આરોગ્ય વિભાગની જવાબદારી હતી.

તે સમયના મીડિયા રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓની બદલી અને એમ્બ્યુલન્સની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. તેમજ આરોગ્ય વિભાગ હેઠળની તમામ સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોની સફાઈનું કામ બહારની એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આ માટે પૂણેની એક ખાનગી કંપનીને વાર્ષિક રૂ. 638 કરોડના દરે ત્રણ વર્ષ માટે રૂ. 3,190 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે આ કોન્ટ્રાક્ટ સ્થગિત રાખવામાં આવ્યો છે.

શિંદે જૂથનો અલગ સૂર ?

વિપક્ષને આ નિર્ણયને લઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે ચાલી રહેલા ગુપ્ત સંઘર્ષની શંકા છે. પરંતુ શિવસેના (શિંદે) પાર્ટીના નેતા અને  આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિટકરે અલગ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણય પાછળ પાર્ટીનું કોઈ કારણ નથી. માત્ર આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ દરેક સરકારી વિભાગે નિયમ મુજબ કામ કરવું જોઈએ. અમે જનતા માટે જવાબદાર છીએ.

સંજય રાઉતે ફડણવીસને સમર્થન આપ્યું હતું 

આ દરમિયાન, શિવસેના (ઠાકરે) પાર્ટીના નેતા સંજય રાઉતે પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, 'એકનાથ શિંદેના કાર્યકાળમાં થયેલા કામોમાં માત્ર ભ્રષ્ટાચાર થયો હતો. બધા જાણે છે કે શિંદેના સમયમાં આરોગ્ય મંત્રી કોણ હતા. ભાજપે ભ્રષ્ટ મંત્રીઓનો વિરોધ કર્યો હતો. તેમાંથી એક આરોગ્ય મંત્રી પણ હતા. જાહેર આરોગ્ય વિભાગ જનતા સાથે સીધો જોડાયેલો છે. પરંતુ જો તે વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોય તો તે યોગ્ય નથી. જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ ભ્રષ્ટાચાર અટકાવતા હોય તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. 

મહારાષ્ટ્રનું રાજકારણ રસપ્રદ બન્યું

વાસ્તવમાં મહારાષ્ટ્રની રાજનીતિ 2019 પછી રોમાંચક મોડ પર જઈ રહી છે. 2019 પછી મહારાષ્ટ્રમાં શું થશે તે કહી શકતા નથી. આવી સ્થિતિમાં 2024માં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બધુ બરાબર નથી.  અજિત પવારના પ્રવક્તા શિંદેના મંત્રીઓ પર નારાજ છે.

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget