શોધખોળ કરો

એમ્ફાન વાવાઝોડુઃ ઓડિશાના પારાદ્રીપમાં 102 કિમીની ઝડપે પવન ફૂંકાયો, કેટલાય ઝાડ ઉખડ્યા

હવામાન વિભાગ અનુસાર, ઓડિશામાં ખાસ કરીને પારાદ્રીપમાં 100 થી વધુ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે, જેના કારણે કેટલાય ઝાડ પવના કારણે ધરાશાયી થઇ ગયા છે

નવી દિલ્હીઃ ચક્રવાતી વાવાઝોડુ એમ્ફાનની અસર તીવ્ર બનતી દેખાઇ રહી છે, એમ્ફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાનો શરૂ થઇ ગયો છે, અે કેટલીય જગ્યાઓએ ઝાડ ઉખડી ગયાના સમાચાર છે. હવામાન વિભાગ અનુસાર, ઓડિશામાં ખાસ કરીને પારાદ્રીપમાં 100 થી વધુ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે, જેના કારણે કેટલાય ઝાડ પવના કારણે ધરાશાયી થઇ ગયા છે. અહીં રાજધાની ભુવનેશ્વર, કેન્દ્રાપાડા, ભદ્રક અને પારાદ્રીપમાં ભારે વરસાદ પણ શરૂ થઇ ગયો છે. આજે સાંજ સુધીમાં એમ્ફાન વાવાઝોડુ પશ્ચિંમ બંગાળના સુંદરબનમાં લેન્ડફૉલ કરશે. વાવાઝોડાની ઘાતકતા જોઇને હાલ પશ્ચિમ બંગાળમાં કેટલાય લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે આ વાવાઝોડુ છેલ્લા 20 વર્ષનુ સૌથી ભારે વાવાઝોડુ છે.
આ પહેલા હવામાન વિભાગે માહિતી આપી હતી કે, એમ્ફાન વાવાઝોડુ બપોરના સમયે બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડીની ઉપર દ્દીઘા, પશ્ચિમ બંગાળના દક્ષિણ-પૂર્વમાં લગભગ 95 કિલોમીટરની ભયંકર ઝડપે કેન્દ્રીત થયુ હતુ. વાવાઝોડાની તીવ્રતા વધી છે, જેને લઇને એનડીઆરએફની ટીમે એક વીડિયો સંદેશ આપીને કહ્યું હતુ કે, અમાસ હોવાના કારણે બચાવ દળ અને તંત્ર ચાર થી છ મીટર ઉંચી તોફાની લહેર સામે નિપટવા માટે તૈયાર રહે. એમ્ફાન વાવાઝોડુઃ ઓડિશાના પારાદ્રીપમાં 102 કિમીની ઝડપે પવન ફૂંકાયો, કેટલાય ઝાડ ઉખડ્યા એમ્ફાન વાવાઝોડાથી હાલ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ખતરો છે, તંત્રએ પશ્ચિમ બંગાળમાં ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, ઇસ્ટ મિદનાપુર, કોલકત્તા, હાવડા, હુગલી તથા ઓડિશામાં ભદ્રક, બાલાસોર, જાજપુર, મયૂરગંજ જેવા વિસ્તારોને હાઇ એલર્ટ પર રાખ્યા છે. બન્ને રાજ્યોમાં હાલ વાવાઝોડાને લઇને ખતરો વધી ગયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood NewsHun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Embed widget