શોધખોળ કરો

AMU : અલીગઢ યૂનિવર્સિટીમાં કુતરાઓએ કાળો કેર વર્તાવ્યો, વૃદ્ધ તબિબને ફાડી ખાધા

કુતરાઓનો ત્રાસ દેશભરમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. ક્યાંક અકસ્માત તો ક્યાંક બચકા ભરી લેવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે.

Aligarh Muslim University : કુતરાઓનો ત્રાસ દેશભરમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. ક્યાંક અકસ્માત તો ક્યાંક બચકા ભરી લેવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. પરંતુ લીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) કેમ્પસમાં તો એક ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી હતી. અહીં એક પાર્કમાં રખડતા કૂતરાઓના ટોળાએ ફરવા ગયેલા એક વૃદ્ધ તબિબ પર હુમલો કરી મારી નાખ્યા હતા.

એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી, જેમાં જોઈ શકાય છે કે કૂતરાઓના ટોળાએ માણસ પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ તે વ્યક્તિને પાર્કમાં ખેંચી ગયા હતાં. ત્યારબાદ વૃદ્ધ તબિબનું મૃત્યુ થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, સવારે લગભગ 7.30 વાગ્યે AMU કેમ્પસની નજીકના વિસ્તારમાં રહેતા સફદર અલી સર સૈયદ મ્યુઝિયમના બગીચામાં એકલા ફરતા હતા ત્યારે અચાનક કૂતરાઓના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન કૂતરાઓએ તેના પર ખરાબ હુમલો કર્યો અને તેને જમીન પર પછાડ્યા હતાં. અલીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ કૂતરાઓના ટોળાએ તેમને એ હદે ઘાયલ કરી દીધાં કે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસ અધિક્ષક (શહેર) કુલદીપ સિંહ ગુણવતે પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસની એક ટીમ માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં પીડિતાનું મોત થઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. કૂતરાના હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. તમામ પ્રયાસો છતાં યુનિવર્સિટીના કોઈ અધિકારીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી ન હતી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Disturbing visual<br><br>A 65-year-old man on morning walk, was mauled to death by pack of stray dogs inside <a href="https://twitter.com/hashtag/Aligarh?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Aligarh</a> Muslim University Campus. The victim was identified as Safadar Ali.<a href="https://twitter.com/hashtag/StrayDogMenace?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#StrayDogMenace</a> <a href="https://twitter.com/hashtag/AMU?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#AMU</a> <a href="https://twitter.com/hashtag/DogAttack?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#DogAttack</a> <a href="https://t.co/7sJHG5P88O">pic.twitter.com/7sJHG5P88O</a></p>&mdash; Arvind Chauhan (@Arv_Ind_Chauhan) <a href="https://twitter.com/Arv_Ind_Chauhan/status/1647520301515767808?ref_src=twsrc%5Etfw">April 16, 2023</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

Crime: કુતરા માટે થઇ જોરદાર લડાઇ, તો ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાની માં ને મારી દીધી ગોળી, ફરાર

Delhi News: દેશની રાજધાનીના મધ્ય દિલ્હી વિસ્તારમાં કુતરાને લઇને એક મોટો વિવાદ સર્જાઇ ગયો છે. કુતરાની લડાઇમાં એક વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવી ગયો કે, તેને પોતાની પ્રેમિકાની માંને જ ગોળી મારી દીધી. આ ઘટના મધ્ય દિલ્હીના દેશ બંધુ ગુપ્તા રૉડ વિસ્તારની છે. ખરેખરમાં, કુતરાને લઇને થયેલા વિવાદ બાદ એક વ્યક્તિએ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. તથાકથિત રીતે તેને આક્રોશમાં આવીને પ્રેમિકાની માં ને જ ગોળી મારી દીધી હતી. પીડિત મહિલાની સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. મહિલાની સ્થિતિ ખતરામાંથી બહાર છે અને તે સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, કપલ લિવ-ઈન રિલેશનશિપમાં હતું. આ ઘટના બાદ આરોપી ફરાર છે. દિલ્હી પોલીસ અત્યારે આ મામલાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આ મામલામાં ફરાર આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને પોલીસ સ્ટેશન આરોપીને ધરપકડ કરવામાં લાગી છે. પીડિત મહિલા ખતરાની બહાર છે. હાલમાં તેની હૉસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.

 
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
Embed widget