શોધખોળ કરો

બિહારમાં ભાજપ-નીતિશને એકલા હાથે પછાડનારો તેજસ્વી હતો વિરાટ કોહલીનો કેપ્ટન, જૂની તસવીરમાં બંનેને નહીં ઓળખી શકો

ક્રિકેટથી અલગ થયા બાદ વર્ષ 2014માં તેજસ્વીએ ફેસબુક પર વિરાટ કોહલી સાથેની એક તસવીર શેર કરી હતી.

પટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવના નાના દીકરી તેજસ્વી યાદવ રાજનીતિમાં આવતા પહેલા ક્રિકેટર હતા. તેમનું સપનું ભારત માટે એક સફલ ક્રિકેટર બનવાનું હતું. પરંતુ નસીબને કંઈ બીજુ જ મંજૂર હતું અને તેજસ્વી બિહારના સ્ટાર રાજનેતા બની ગયા છે. તેજસ્વી ઘરેલુ ક્રિકેટમાં ઝારખંડની ટીમ માટે રમતા હતા. તેમણે વર્ષ 2009માં ઝારખંડ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેજસ્વી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે અંડર 19 વર્લ્ડકપ પણ રમ્યા હતા. વર્ષ 2008માં રમાયેલ અંડર 19 વર્લ્ડકપમાં તેજસ્વી ભારતીય અંડર 19નો ભાગ હતા. ઉપરાંત તેજસ્વી આઈપીએલ પણ રમી ચૂક્યા છે. આઈપીએલમાં તેજસ્વી દિલ્હી ડેયરડેવિલ્સની ટીમનો ભાગ હતા. પરંતુ એક પણ મેચ રમી ન શક્યા. તેજસ્વી ચાર સીઝન સુધી દિલ્હી ડેયરડેવિલ્સ ટીમમાં રહ્યા. તે સ્પિનની સાથે સાથે સીમ બોલિંગ પણ કરી શકતા હતા અને નીચલે ક્રમે બેટિંગ પણ કરી શકતા હતા, આ રીતે તે એક ઓલરાઉન્ડર રહ્યા, પરંતુ ક્યારેય દિલ્હીની આઈપીએલ ટીમના પ્લેઇંગ ઇલેવનનો ભાગ ન બની શક્યા. પોતાની નાની કારકિર્દીમાં તેજસ્વીએ 1 ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને એ ઇનીંગમાં 19 રન જ બનાવ્યા. ઉપરાંત 2 લિસ્ટ એ મેચ અને 4 ટી20 મેચ પણ તેજસ્વીના ખાતામાં છે. જણાવીએ કે, ક્રિકેટથી અલગ થયા બાદ વર્ષ 2014માં તેજસ્વીએ ફેસબુક પર વિરાટ કોહલી સાથેની એક તસવીર શેર કરી હતી અને કોહલીને દૃઢ નિશ્ચયી અને આત્મવિશ્વાસવાળો ક્રિકેટર ગણાવ્યો હતો. પોતાની ક્રિકેટ કારકિર્દીના જમાનામાં તેજસ્વી ધોનીની જેમ લાંબા લાંબા વાળ રાખતા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Embed widget