શોધખોળ કરો

ખેડૂતોની માંગને લઈ 30 જાન્યુઆરીથી અન્ના હજારે શરૂ કરશે આંદોલન, સમર્થકોને શું કરી અપીલ, જાણો

મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ ગામમાં મીડિયા સાથેની વાતચીતમાં અન્ના હજારેએ કહ્યું તેઓ ખેડૂતો માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રદર્શન કરતા રહ્યા છે પરંતુ સરકારે આ મામલે સમાધાન કરવા માટે કંઈ નથી કર્યું.

રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલી દરમિયાન ભારે હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા અને એક ખેડૂતના મોતની ઘટનાના બે દિવસ બાદ સમાજસેવી અન્ના હજારેએ ગુરૂવારે જાહેરાત કરી કે તેઓ આંદોલન કરશે. અન્ના હજારેએ કહ્યું તેઓ 30 જાન્યુઆરીથી મહારાષ્ટ્રના અહમદનગરના રાલેગણ સિદ્ધિમાં ખેડૂતોની ઘણીબધી માંગને લઈ પ્રદર્શન શરૂ કરશે. અન્નાએ નિવેદનન જાહેર કરતા પોતાના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ જ્યાં હોય ત્યાંથી જ આ પ્રદર્શનમાં ભાગ લે. ગત મહીને તેમણે કહ્યું હતું કે જો કેંદ્ર સરકાર ખેડૂતો સંબધિત માંગને નહી માને તો તેઓ ભૂખ હડતાળ શૂ કરશે. 83 વર્ષના સમાજસેવી અન્ના હજારેએ આગળ કહ્યું હતું કે આ તેમનું અંતિમ આંદોલન હશે.
મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ ગામમાં મીડિયા સાથેની વાતચીતમાં અન્ના હજારેએ કહ્યું તેઓ ખેડૂતો માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રદર્શન કરતા રહ્યા છે પરંતુ સરકારે આ મામલે સમાધાન કરવા માટે કંઈ નથી કર્યું. ગત મહીને અન્ના હજારેએ કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને પત્ર લખી ચેતાવણી આપી હતી કે જો તેમની માંગ નહી માનવામાં આવે તો તેઓ ભૂખ હડતાળ કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સીનિયર ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ વિધાનસભા સ્પીકર હીરાભાઉ બાગડેએ હજારે સાથે મુલાકાત કરી હતી અને કેંદ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  આ છે ખનીજ અને મોતના માફિયાHun To Bolish : હું તો બોલીશ :  આ શિક્ષક નહીં, શેતાન છેRajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામેAmreli Rape Case | અમરેલી બળાત્કાર કેસના પડઘા પડ્યા ગાંધીનગરમાં, જુઓ કોણે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
રમઝાન પહેલાં પાકિસ્તાનમાં રક્તરંજીત બ્લાસ્ટ: મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 5 લોકોના કમકમાટીભર્યા મોત
રમઝાન પહેલાં પાકિસ્તાનમાં રક્તરંજીત બ્લાસ્ટ: મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 5 લોકોના કમકમાટીભર્યા મોત
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Embed widget