શોધખોળ કરો

ખેડૂતોના મુદ્દા પર અન્ના હજારેએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, ફરીથી ભૂખ હડતાળ શરૂ કરવાની આપી ચેતવણી

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને પત્ર લખ્યો છે.

નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને પત્ર લખ્યો છે. જેમાં એમ એસ સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવા સહિત અનેક માંગોને પૂર્ણ કરવામાં કેંદ્રની નિષ્ફળતા સામે ફરી ભૂખ હડતાળ કરવાની ચેતવણી આપી છે. આ પહેલા 8 ડિસેમ્બરે કેંદ્રના ત્રણ કૃષિ બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં અન્ના હજારે એક દિવસ ઉપવાસ પર હતા. ખેડૂતોના મુદ્દા પર અન્ના હજારેએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, ફરીથી ભૂખ હડતાળ શરૂ કરવાની આપી ચેતવણી એટલું જ નહી તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ખેડૂતોની માંગો પૂર્ણ નહી થાય તો જન આંદોલન કરશે. અન્ના હજારેએ કહ્યું હતું કે તત્કાલીન કૉંગ્રેસ સરકારને લોકપાલ આંદોલન દરમિયન હલાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે હું ખેડૂતોના વિરોધને પણ એજ રીતે જોઈ રહ્યો છું. ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધ દરમિયાન મે પોતાના ગામમાં એક દિવસના ઉપવાસ કર્યા હતા અને ખેડૂતોની માંગને મારૂ સંપૂર્ણ સમર્થન છે. પોતાના પત્રમાં અન્ના હજારેએ કહ્યું તેમની માંગો પર તત્કાલીન કૃષિ મંત્રી રાધામોહન સિંહે રાલેગણસિદ્ધિમાં આવી લેખિત આશ્વાસન આપ્યું હતું. અત્યાર સુધી તેનું પાલન નથી થયું. તેમણે કહ્યું 'એટલે 5 ફેબ્રુઆરી 2019ના રોકવામાં આવેલા ઉપવાસ ફરી શરૂ કરવાનો વિચાર છે. ટૂંક સમયમાં ઉપવાસ કયાં કરવાના છે, ક્યારે કરવાના છે, તારીખ બધુ નક્કી થયા બાદ લખીને તમને જણાવીશ.'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
Embed widget