શોધખોળ કરો

ખેડૂતોના મુદ્દા પર અન્ના હજારેએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, ફરીથી ભૂખ હડતાળ શરૂ કરવાની આપી ચેતવણી

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને પત્ર લખ્યો છે.

નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને પત્ર લખ્યો છે. જેમાં એમ એસ સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવા સહિત અનેક માંગોને પૂર્ણ કરવામાં કેંદ્રની નિષ્ફળતા સામે ફરી ભૂખ હડતાળ કરવાની ચેતવણી આપી છે. આ પહેલા 8 ડિસેમ્બરે કેંદ્રના ત્રણ કૃષિ બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં અન્ના હજારે એક દિવસ ઉપવાસ પર હતા. ખેડૂતોના મુદ્દા પર અન્ના હજારેએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, ફરીથી ભૂખ હડતાળ શરૂ કરવાની આપી ચેતવણી એટલું જ નહી તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ખેડૂતોની માંગો પૂર્ણ નહી થાય તો જન આંદોલન કરશે. અન્ના હજારેએ કહ્યું હતું કે તત્કાલીન કૉંગ્રેસ સરકારને લોકપાલ આંદોલન દરમિયન હલાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે હું ખેડૂતોના વિરોધને પણ એજ રીતે જોઈ રહ્યો છું. ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધ દરમિયાન મે પોતાના ગામમાં એક દિવસના ઉપવાસ કર્યા હતા અને ખેડૂતોની માંગને મારૂ સંપૂર્ણ સમર્થન છે. પોતાના પત્રમાં અન્ના હજારેએ કહ્યું તેમની માંગો પર તત્કાલીન કૃષિ મંત્રી રાધામોહન સિંહે રાલેગણસિદ્ધિમાં આવી લેખિત આશ્વાસન આપ્યું હતું. અત્યાર સુધી તેનું પાલન નથી થયું. તેમણે કહ્યું 'એટલે 5 ફેબ્રુઆરી 2019ના રોકવામાં આવેલા ઉપવાસ ફરી શરૂ કરવાનો વિચાર છે. ટૂંક સમયમાં ઉપવાસ કયાં કરવાના છે, ક્યારે કરવાના છે, તારીખ બધુ નક્કી થયા બાદ લખીને તમને જણાવીશ.'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી
દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી
‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
Embed widget