શોધખોળ કરો

Air India Flight Cancel: એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, સિંગાપુર ચેન્નાઇ ઉડાન રદ્દ

Air India Flight Cancel: ટાટા ગ્રુપ એરલાઇનના જણાવ્યા અનુસાર, સિંગાપોરમાં ગ્રાઉન્ડ મેન્ટેનન્સ સ્ટાફ આ અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને થતી અસુવિધાને ઓછી કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

Air India Flight Cancel: ટાટા ગ્રૂપની એરલાઇન કંપની એર ઇન્ડિયા માટે મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. આ દરમિયાન, એર ઇન્ડિયાને ટેકનિકલ સમસ્યાઓના કારણે બીજી ફ્લાઇટ રદ કરવી પડી. એર ઇન્ડિયાએ રવિવારે સિંગાપોરથી ચેન્નાઇ જતી તેની ફ્લાઇટ ટેકનિકલ સમસ્યાઓના કારણે રદ કરી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI349 એરબસના A321 વિમાનથી ચલાવવાની હતી. એરલાઇન કંપનીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંગાપોરથી ચેન્નાઇ જતી ફ્લાઇટ નંબર AI349 પ્રસ્થાન પહેલાં મળી આવેલા જાળવણી કાર્યને કારણે રદ કરવામાં આવી છે, જેને સુધારવા માટે વધુ સમયની જરૂર હતી.

એર ઇન્ડિયાએ ફ્લાઇટ રદ કરવા અંગે નિવેદન જાહેર કર્યું

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે સિંગાપોરથી ચેન્નાઈ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને રદ કરવા પર સંપૂર્ણ પૈસા પરત કરવામાં આવી રહ્યા છે અથવા મુસાફરોને તેમની પસંદગીના આધારે મફત રિશેડ્યુલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે." ટાટા ગ્રુપ એરલાઇન કંપનીના જણાવ્યા અનુસાર, સિંગાપોરમાં ગ્રાઉન્ડ મેન્ટેનન્સ સ્ટાફ આ અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને થતી અસુવિધાને ઘટાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે. તાજેતરના સમયમાં, ઘણા એર ઇન્ડિયા વિમાનોને તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.                                    

DGCA એ તાજેતરમાં એર ઇન્ડિયાની ઘણી ગેરરીતિઓ પકડી હતી

તમને જણાવી દઈએ કે એવિએશન સેફ્ટી રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તાજેતરમાં એર ઇન્ડિયા સંબંધિત લગભગ 100 ઉલ્લંઘનો અને તારણો શોધી કાઢ્યા છે. PTI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, આ ઉલ્લંઘનો અને તારણો તાલીમ, આરામના ધોરણો અને ક્રૂ સભ્યોના કાર્યકાળ અને એરસ્પેસ લાયકાત સહિતના મુદ્દાઓ સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે આમાંથી 7 કેસ લેવલ-1 ઉલ્લંઘનો છે, જેને ગંભીર સુરક્ષા જોખમ માનવામાં આવે છે અને એરલાઇનને તેમના પર તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં આ તારણોની પુષ્ટિ કરી અને કહ્યું કે તે નિર્ધારિત સમયમર્યાદામાં DGCA ને પોતાનો જવાબ સુપરત કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget