શોધખોળ કરો

Arvind Kejriwal On Freebies: પીએમ મોદીના નિવેદન પર કેજરીવાલે કર્યો પલટવાર, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ચૂંટણી પહેલા સરકારો દ્વારા આપવામાં આવતી મફત સુવિધાઓ પર કટાક્ષ કર્યો હતો. શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ તેને રેવડી સંસ્કૃતિ ગણાવી હતી.

Arvind Kejriwal On Freebies: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ચૂંટણી પહેલા સરકારો દ્વારા આપવામાં આવતી મફત સુવિધાઓ પર કટાક્ષ કર્યો હતો. શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ તેને રેવડી સંસ્કૃતિ ગણાવી હતી. હવે પીએમના નિવેદન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.

 

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હોસ્પિટલોમાં મફત સારવાર શું ખોટી છે? દિલ્હીમાં તમામ મેડિકલ ટેસ્ટ મફતમાં કરવામાં આવે છે. મને કહો કે અમે શું ખોટું કર્યું છે? હું દેશનો પાયો નાખું છું, હું રેવડી મફતમાં નથી વેંચી રહ્યો. પહેલા સરકારી શાળાઓની હાલત ખરાબ હતી. આજે ગરીબોના બાળકો NEET, JEE પાસ કરી રહ્યા છે. અમે હજારો બાળકોનું ભવિષ્ય બદલી નાખ્યું છે. હું બાળકોને મફત શિક્ષણ આપું છું. શું સરકારી શાળાઓમાં મફત શિક્ષણ આપવું ખોટું છે?

 

મફત શિક્ષણ અને સારવારને ફ્રીની રેવડી ન કહેવાય

તેમણે કહ્યું કે આપણા દેશના બાળકોને મફત અને સારું શિક્ષણ આપવું અને લોકોને સારી અને મફત સારવાર આપવી તેને ફ્રીમાં રેવડી વહેંચવી ન કહેવાય. અમે એક વિકસિત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખી રહ્યા છીએ. આ કામ 75 વર્ષ પહેલા થઈ જવું જોઈતું હતું. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સરકારી શાળાઓમાં 18 લાખ બાળકો અભ્યાસ કરે છે. જેમ દેશભરની સરકારી શાળાઓની સ્થિતિ ખરાબ હતી, તેમ જ દિલ્હીની સરકારી શાળાઓની પણ હાલત ખરાબ હતી. 18 લાખ બાળકોનું ભવિષ્ય બરબાદ થયું. આજે આ બાળકોનું ભવિષ્ય સારુ બનાવ્યું તો મે શું ગુનો કર્યો?

અરવિંદ કેજરીવાલે ફ્રી રેવડીનો અર્થ જણાવ્યો

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ફ્રીની રેવડી શું છે, હું તમને જણાવું. એક કંપનીએ ઘણી બેંકો પાસેથી લોન લીધી અને પૈસા ખાઈ ગઈ. બેંક નાદાર થઈ ગઈ અને તે કંપનીએ એક રાજકીય પક્ષને કરોડો રૂપિયાનું દાન આપ્યું અને સરકારે તે કંપની સામે કોઈ પગલાં ન લીધા. આ ફ્રી રેવડી કલ્ચર છે. અમે ફરિસ્તા યોજના દ્વારા 13 હજાર લોકોના જીવ બચાવ્યા છે, તેમને પૂછો કે શું આ ફ્રી રેવડી છે. તમારા મંત્રીઓને મફતમાં વીજળી મળે છે. જ્યારે અમે લોકોને મફતમાં વીજળી આપીએ છીએ તો શું આ ફ્રી રેવડી છે? અમે 17 હજાર લોકોને મફતમાં યોગ શીખવીએ છીએ. લગભગ 45 હજાર જેટલા વડીલોએ વિનામૂલ્યે તીર્થયાત્રા કરી છે, તે પુણ્યની વાત છે, પરંતુ તેઓ મને કહી રહ્યા છે કે, તે ફ્રીમાં રેવડી વેંચી રહ્યા છે.

પીએમ મોદીએ રેવડી કલ્ચર પર શું કહ્યું હતું?

તમને જણાવી દઈએ કે બુંદેલખંડ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં ફ્રી રેવડીનું વિતરણ કરીને વોટ એકત્રિત કરવાની કલ્ચર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે અત્યંત જોખમી છે. દેશની જનતાએ આ રેવડી કલ્ચરથી ખૂબ જ સાવચેત રહેવું પડશે. પીએમના આ નિવેદન પર દિલ્હીના સીએમએ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો...

Vidya Balan Education: 'પરિણીતા'થી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી વિદ્યા બાલને શું કર્યો છે અભ્યાસ ? જાણો તેના વિશે

CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ

CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા

તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો, તિસ્તાએ કોંગ્રેસ પ્રમુખના સલાહકાર પાસેથી બે વાર લાખો રૂપિયા લીધાનો SITનો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Embed widget