શોધખોળ કરો

Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે.

Arvind Kejriwal on PM Modi: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું છે કે પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓની રાજનીતિ ખતમ કરી દીધી છે. જો ત્રીજી વખત સરકાર બનશે તો આગામી નંબર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. તેમની રાજનીતિ પણ ખતમ થઈ જશે.  

AAP હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારી આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે, જે બે રાજ્યોમાં છે, પરંતુ વડાપ્રધાન મોદીએ અમારી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી અને એક સાથે ચાર ટોચના નેતાઓને જેલમાં મોકલી દીધા છે . તેમણે કહ્યું કે જો મોટી પાર્ટીઓના ચાર ટોચના નેતાઓ જેલમાં જાય છે તો પાર્ટી ખતમ થઈ જાય છે. વડાપ્રધાન 'આપ'ને કચડી નાખવા માંગે છે. પીએમ મોદી પોતે માને છે કે AAP દેશને ભવિષ્ય આપશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, "આ લોકો સવાલ કરે છે કે 'ઈન્ડિયા' ગઠબંધનના PM કોણ હશે? ભાજપને મારો પ્રશ્ન એ છે કે તમારા પ્રધાનમંત્રી કોણ હશે ? કારણ કે નરેન્દ્ર મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. પીએમ મોદીએ પોતે 2014માં એક નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને રિટાયર કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન અને યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે પીએમ મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બનશે તો આગામી બે મહિનામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને હટાવી દેવામાં આવશે.  ત્યારબાદ પીએમ મોદીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે.                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ તારીખે આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ તારીખે આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Jantri Rate: ગુજરાતમાં ઓગસ્ટથી લાગુ થઇ શકે છે નવા જંત્રી દરો, જાણો ક્યાં વધશે ક્યાં ઘટશે ?
Gujarat Jantri Rate: ગુજરાતમાં ઓગસ્ટથી લાગુ થઇ શકે છે નવા જંત્રી દરો, જાણો ક્યાં વધશે ક્યાં ઘટશે ?
Shahrukh Khan Hospitalized:  કિંગખાન અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાણો હવે કેવી છે સ્થિતિ
Shahrukh Khan Hospitalized: કિંગખાન અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાણો હવે કેવી છે સ્થિતિ
Crime News: 'અશોક બન્યો અબુબકર' - હિન્દુઓને મુસ્લિમ બનાવવાના મોટા ષડયંત્રનો સુરતમાંથી થયો પર્દાફાશ
Crime News: 'અશોક બન્યો અબુબકર' - હિન્દુઓને મુસ્લિમ બનાવવાના મોટા ષડયંત્રનો સુરતમાંથી થયો પર્દાફાશ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Valsad | નવા રોડ બન્યાના બે દિવસમાં જ ડામર લાગ્યો ઉખડવા... જુઓ વીડિયોMehsana | અંગત અદાવતમાં બની પથ્થરમારાની ઘટના... સાત લોકો ઈજાગ્રસ્ત| Watch VideoGir Somnath | સૌરાષ્ટ્ર-કચ્છમાં જનતા નથી સ્વીકારતી 10ના સિક્કા પછી કલેક્ટરે કર્યું કંઈક આવું... Watch VideoShah Rukh Khan Health |હજુ પણ સારવાર હેઠળ જ છે શાહરુખ ખાન, ડિસ્ચાર્જની વાત ખોટી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ તારીખે આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ તારીખે આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Jantri Rate: ગુજરાતમાં ઓગસ્ટથી લાગુ થઇ શકે છે નવા જંત્રી દરો, જાણો ક્યાં વધશે ક્યાં ઘટશે ?
Gujarat Jantri Rate: ગુજરાતમાં ઓગસ્ટથી લાગુ થઇ શકે છે નવા જંત્રી દરો, જાણો ક્યાં વધશે ક્યાં ઘટશે ?
Shahrukh Khan Hospitalized:  કિંગખાન અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાણો હવે કેવી છે સ્થિતિ
Shahrukh Khan Hospitalized: કિંગખાન અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાણો હવે કેવી છે સ્થિતિ
Crime News: 'અશોક બન્યો અબુબકર' - હિન્દુઓને મુસ્લિમ બનાવવાના મોટા ષડયંત્રનો સુરતમાંથી થયો પર્દાફાશ
Crime News: 'અશોક બન્યો અબુબકર' - હિન્દુઓને મુસ્લિમ બનાવવાના મોટા ષડયંત્રનો સુરતમાંથી થયો પર્દાફાશ
Surat Madresa: મદરેસાઓમાં યુપી-બિહારથી આવ્યા છે બાળકો, સ્કૂલે નથી જતાં, મૌલવી બનાવવા કરાવાય છે અભ્યાસ
Surat Madresa: મદરેસાઓમાં યુપી-બિહારથી આવ્યા છે બાળકો, સ્કૂલે નથી જતાં, મૌલવી બનાવવા કરાવાય છે અભ્યાસ
રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ; ગભરામણ, ખેંચ અને હિટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત
રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ; ગભરામણ, ખેંચ અને હિટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત
શક્તિશાળી વાવાઝોડું ઝડપભેર આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું
શક્તિશાળી વાવાઝોડું ઝડપભેર આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું
આનંદો! ગુજરાત સહિત રાજ્યોમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસવાની શક્યતા,ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આનંદો! ગુજરાત સહિત રાજ્યોમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસવાની શક્યતા,ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget