શોધખોળ કરો

Delhi Liquor Policy Case: સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, જાણો રાહત માટે ક્યા ગુંચવાયું છે કોકડું

Delhi Liquor Policy Case: દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે (21 માર્ચ) લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

Delhi Liquor Policy Case: દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે (21 માર્ચ) લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અરજી ઈ-ફાઈલિંગ દ્વારા દાખલ કરવામાં આવી છે અને વહેલી તકે સુનાવણીની માંગ કરવામાં આવી છે.

 

જો કે, સુપ્રીમ કોર્ટના વેકેશન ઓફિસરે કહ્યું કે અરવિંદ કેજરીવાલના કોઈ વકીલ તેમની પાસે પહોંચ્યા નથી. વકીલો વેકેશન ઓફિસર પાસે તાત્કાલિક સુનાવણી માટેનો અનુરોધ કરે છે. જો કે આ મામલે તાત્કાલિક સુનાવણીની શક્યતા ઓછી છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં શું મુશ્કેલી છે?

કાયદેસર રીતે, ધરપકડને પહેલા હાઈકોર્ટમાં પડકારવામાં આવે છે અને નીચલી કોર્ટમાંથી જામીન માંગવામાં આવે છે. તેથી હવે સુપ્રીમ કોર્ટ શું હસ્તક્ષેપ કરે છે તે જોવું રહ્યું.

ઇડીની ટીમ 10મું સમન્સ આપવા પહોંચી હતી

ગુરુવારે મોડી સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ 10મા સમન્સની બજવણી કરવા AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDની ટીમ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે બે કલાક પુછપરછ કરી હતી. EDની ટીમ પૂછપરછ કોઈપણ પક્ષના નેતાઓને અંદર જવા દેવામાં આવી રહ્યા નહોતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકરો સીએમ આવાસ એકઠા થયા હતા, જેના કારણે બંને તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સીએમ આવાસની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

EDએ હાઈકોર્ટમાં અનેક પુરાવાઓ દર્શાવ્યા હતા

દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું હતું કે તેઓ કયા પુરાવાના આધારે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવી રહ્યા છે. આ દરમિયાન જજને ED દ્વારા કેટલાક પુરાવા પણ બતાવવામાં આવ્યા હતા, જેને જોયા બાદ તેમણે પોતાની ચેમ્બરમાં ફરી કાર્યવાહી શરૂ કરી હતી. EDએ કોર્ટને વિનંતી કરી હતી કે આ તથ્યો માત્ર કોર્ટ માટે જ જોવા મળે અને અરવિંદ કેજરીવાલના વકીલને ન બતાવવા.

ઈડીએ કોર્ટને કહ્યું કે અરવિંદ કેજરીવાલ કોઈ ચૂંટણી લડી રહ્યા નથી

જ્યારે તેઓ EDના સમન્સ પર પૂછપરછ માટે આવ્યા ત્યારે તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ (અરવિંદ કેજરીવાલ) કોઈ ચૂંટણી લડી રહ્યા નથી. તેઓ ગમે ત્યારે વિપશ્યનામાં જાય છે પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં આવતા નથી. કોર્ટે EDને કહ્યું કે જો તમે આટલા બધા સમન્સ મોકલી રહ્યા છો તો તમે તેમની સીધી ધરપકડ કેમ નથી કરતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget