શોધખોળ કરો

આસારામની તબિયત વિશે બહુ મોટા સમાચાર, જાણો જોધપુરની હોસ્પિટલથી આસારામને ક્યાં લઈ જવાયા ?

મંગળવારે મોડી રાત્રે આસારામની તબિયત લથડતા તેને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોધપુર: યૌન શોષણના આરોપમાં જોધપુરમાં જેલની સજા ભોગવી રહેલા આસારામની તબિયતમાં હવે સુધારો આવતા તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. મંગળવારે મોડી રાત્રે તબિયત લથડતા તેને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના બાદ આસારામને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સોનોગ્રાફી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવ્યા બાદ સીસીયૂમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. જો કે, તબિયતમાં સુધારો થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને સઘન સુરક્ષા વચ્ચે જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાંથી સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા છે. ડૉક્ટરો અનુસાર, આસારામના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા અને બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ રવિવારે રજા આપી દેવામાં આવી છે. તે દરમિયાન મોટી સંખ્યામાં આસારામના શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસને ચકમો આપી આસારામના આ કેસમાં આરોપી રહેલી શિલ્પી સીસીયૂ સેન્ટરની બહાર પહોંચી ગઈ હતી. તેની પોલીસ અધિકારીઓ અને પોલીસને ખબર પણ નહોતી. પરંતુ જ્યારે મીડિયાને નજરમાં આવી તો શિલ્પી કોઈ જવાબ આપ્યો નહોતો. બાદમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે આસારામ અમારા દાદાની ઉંમરના છે. તેઓ આ પ્રકારનું કોઈ કામ ન કરી શકે પરંતુ તેમના પર કોઈને દયા નથી આવી રહી. તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરૂ છું. સેવિલા શિલ્પીનને કોર્ટમાં રાહત મળી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Embed widget