શોધખોળ કરો

PM સૂર્યઘર યોજનામાં ફેરફાર, હવે સોલાર પેનલ લગાવવા માટે પૈસા નહીં ચૂકવવા પડે

PM Surya Ghar Yojana: PM સૂર્ય ઘર યોજના હેઠળ, હવે ગ્રાહકોને તેમના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. જાણો પ્લાનમાં કયા કયા ફેરફારો થયા છે.

PM Surya Ghar Yojana: PM સૂર્ય ઘર યોજના હેઠળ, હવે ગ્રાહકોને તેમના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. જાણો પ્લાનમાં કયા કયા ફેરફારો થયા છે.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ 2 kW સુધીની સોલાર પેનલ પર 30,000 રૂપિયા, 3 kW સુધીની પેનલ પર 48,000 રૂપિયા અને 3 kWથી વધુની પેનલ પર 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે.

1/5
આ માટે લોકો વિવિધ પ્રકારની યોજનાઓ અપનાવી રહ્યા છે. તો હવે વીજળીનું બિલ બચાવવા માટે ઘણા લોકોએ પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવવાનું શરૂ કરી દીધું છે. સોલાર પેનલ લગાવવાથી લોકોને વીજળીના બિલમાં રાહત મળે છે.
આ માટે લોકો વિવિધ પ્રકારની યોજનાઓ અપનાવી રહ્યા છે. તો હવે વીજળીનું બિલ બચાવવા માટે ઘણા લોકોએ પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવવાનું શરૂ કરી દીધું છે. સોલાર પેનલ લગાવવાથી લોકોને વીજળીના બિલમાં રાહત મળે છે.
2/5
ભારત સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે પણ મદદ કરે છે. ભારત સરકારે આ માટે પ્રધાનમંત્રી બિજલી યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ઘરમાં સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપવાની જોગવાઈ છે.
ભારત સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે પણ મદદ કરે છે. ભારત સરકારે આ માટે પ્રધાનમંત્રી બિજલી યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ઘરમાં સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપવાની જોગવાઈ છે.
3/5
હવે સરકાર દ્વારા આ યોજનામાં બે નવા નાણાકીય મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. અને આ બંને મોડલની ખાસ વાત એ છે કે ગ્રાહકોને તેમના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
હવે સરકાર દ્વારા આ યોજનામાં બે નવા નાણાકીય મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. અને આ બંને મોડલની ખાસ વાત એ છે કે ગ્રાહકોને તેમના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
4/5
યુટિલિટી-આધારિત એકત્રીકરણ મોડલ હેઠળ, ડિસ્કોમ્સ એટલે કે વીજળી વિતરણ કંપનીઓ અને સરકારી કંપનીઓ ગ્રાહકોના ઘરોમાં સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરશે, જેના માટે તેઓ ગ્રાહકો પાસેથી ચુકવણી લેશે.
યુટિલિટી-આધારિત એકત્રીકરણ મોડલ હેઠળ, ડિસ્કોમ્સ એટલે કે વીજળી વિતરણ કંપનીઓ અને સરકારી કંપનીઓ ગ્રાહકોના ઘરોમાં સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરશે, જેના માટે તેઓ ગ્રાહકો પાસેથી ચુકવણી લેશે.
5/5
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ 2 kW સુધીની સોલાર પેનલ પર 30,000 રૂપિયા, 3 kW સુધીની પેનલ પર 48,000 રૂપિયા અને 3 kWથી વધુની પેનલ પર 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ 2 kW સુધીની સોલાર પેનલ પર 30,000 રૂપિયા, 3 kW સુધીની પેનલ પર 48,000 રૂપિયા અને 3 kWથી વધુની પેનલ પર 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Viral Video:  કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું  બિસ્કિટ,  વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget