શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરથી ઉત્તર પ્રદેશના પ્રવાસન ઉદ્યોગને થશે ફાયદો, 20-25 હજાર કરોડ રૂપિયાની વધશે આવક

રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં ઉત્તર પ્રદેશમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે

અયોધ્યામાં રામ મંદિર માટે લાંબી પ્રતિક્ષાનો અંત આવવાનો છે. થોડા સમય બાદ આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ મંદિરને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ છે. રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં ઉત્તર પ્રદેશમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે, જેનાથી રાજ્યની આવકમાં પણ વધારો થવાની આશા છે.

કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ રાજ્યને મળે છે

એસબીઆઈના રિપોર્ટ અનુસાર, યુપીની આવકને આનાથી 20 થી 25 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. રિપોર્ટ અનુસાર અયોધ્યામાં રામ મંદિર અને અન્ય પ્રવાસન યોજનાઓને કારણે ઉત્તર પ્રદેશની ટેક્સ રેવન્યુ 20 હજાર કરોડ રૂપિયાથી વધીને 25 હજાર કરોડ રૂપિયા થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશને કેન્દ્ર સરકારની પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ (પ્રસાદ) યોજનાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે.

યુપીમાં પ્રવાસીઓનો ખર્ચ બમણો થશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પ્રવાસીઓનો ખર્ચ 2022 સુધીમાં બમણો થઈ શકે છે. વર્ષ 2022માં સ્થાનિક પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશમાં 2.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વિદેશી પ્રવાસીઓએ રાજ્યમાં 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. રિપોર્ટ અનુસાર, રામ મંદિર અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટેની અન્ય યોજનાઓના આધારે રાજ્યમાં પ્રવાસી ખર્ચ આ વર્ષે 4 લાખ કરોડ રૂપિયાને પાર કરી શકે છે.

SBIના રિપોર્ટમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાની પણ વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2027-28માં દેશની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલરની થઈ જશે ત્યાં સુધીમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા 500 બિલિયન ડૉલરને પાર કરી શકે છે. આ નોર્વે જેવા દેશની સમગ્ર અર્થવ્યવસ્થાના કદ કરતાં પણ વધુ હશે. તે ભારતના અર્થતંત્રમાં બીજા નંબરનું સૌથી મોટું યોગદાન આપનાર હશે.

રામ મંદિરના કારણે એક સાથે અનેક પાસાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. અયોધ્યા અને તેની આસપાસની જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. પ્રવાસીઓના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને કંપનીઓએ અત્યારથી જ તૈયારીઓ ઝડપી કરી દીધી છે. આનાથી ખાસ કરીને પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. આ પહેલા રિટેલ વેપારીઓના સંગઠન CATએ કહ્યું હતું કે રામ મંદિરના કારણે દેશભરના વેપારીઓને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ મળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget