શોધખોળ કરો

Ayushman Card Rules: આયુષ્યમાન કાર્ડથી એક વ્યક્તિ કેટલી વખત સારવાર કરાવી શકે, હોસ્પિટલ જતા અગાઉ જાણી લો નિયમ

Ayushman Card Rules: આયુષ્માન ભારત યોજના હેઠળ એક પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે

Ayushman Card Rules: સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જો કોઈનું સ્વાસ્થ્ય બગડે છે તો સારવાર પર ઘણી વાર ઘણા પૈસા ખર્ચ થાય છે. લોકો આવા ખર્ચાળ રોગોથી બચવા માટે અગાઉથી તૈયારી કરે છે. ઘણા લોકો સ્વાસ્થ્ય વીમો લે છે. જેથી જરૂર પડે ત્યારે તેમને પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા ન પડે.

પરંતુ દરેક પાસે સ્વાસ્થ્ય વીમો લેવા માટે પૂરતા પૈસા નથી. ભારત સરકાર આવા લોકોને મદદ કરે છે. ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના લોકોને 5 લાખ સુધીની મફત સારવાર મેળવવાની તક આપે છે. આયુષ્માન કાર્ડ પર વ્યક્તિ કેટલી વાર સારવાર કરાવી શકે છે. શું સરકારે આ માટે કોઈ મર્યાદા નક્કી કરી છે? તો ચાલો તમને જણાવીએ કે આ અંગેના નિયમો શું છે.

વ્યક્તિ કેટલી વાર સારવાર કરાવી શકે છે?

આયુષ્માન ભારત યોજના હેઠળ એક પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. પરંતુ આ મર્યાદા ફક્ત એક વ્યક્તિ માટે નથી. આ મર્યાદા આખા પરિવાર માટે છે. જો કોઈના પરિવારમાં ચાર લોકો હોય તો 5 લાખની આ મફત સારવારમાં ચારેય લોકોનો સમાવેશ થાય છે. હવે આ યોજના અંગે ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવે છે કે આયુષ્માન કાર્ડ પર વ્યક્તિ કેટલી વાર સારવાર કરાવી શકે છે.

આમાં કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જો તે 5 લાખની મર્યાદા ઓળંગે નહીં ત્યાં સુધી વ્યક્તિ ગમે તેટલી વાર સારવાર કરાવી શકે છે. જો 5 લાખની મર્યાદા ઓળંગી જાય તો મફત સારવાર મેળવવી શક્ય નથી. મર્યાદામાં ગમે તેટલી વાર સારવાર કરાવી શકાય છે.

સારવાર પહેલાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી

સારવાર માટે જતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેથી તમને પછીથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. સૌ પ્રથમ જુઓ કે હોસ્પિટલ આયુષ્માન યોજના સાથે સંકળાયેલી છે કે નહીં. કારણ કે આયુષ્માન કાર્ડ પર સારવાર ફક્ત યોજનામાં નોંધાયેલ હોસ્પિટલમાં જ કરી શકાય છે.

આ ઉપરાંત ખાતરી કરો કે જે રોગ માટે તમારે સારવાર લેવાની જરૂર છે તે આયુષ્માન પેકેજમાં શામેલ છે કે નહીં. આ માટે તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ અથવા આયુષ્માન મિત્ર પરથી માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત, એ પણ ધ્યાનમાં રાખો કે તમારું આયુષ્માન કાર્ડ એક્ટિવ હોવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની છેલ્લા તારીખ
RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની છેલ્લા તારીખ
પ્રેગ્નન્ટ વૂમનને હવે અમેરિકાના નહિ મળે વિઝા, ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય
પ્રેગ્નન્ટ વૂમનને હવે અમેરિકાના નહિ મળે વિઝા, ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Embed widget