શોધખોળ કરો

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

ભારત સરકારે આવા લોકો માટે 2018માં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી હતી

Ayushman Yojana Hospitals Rules: ભારતના તમામ લોકો પાસે મોંઘી સારવાર કરાવવા માટે પૈસા નથી. તો કેટલાક લોકો પાસે સામાન્ય સારવાર કરાવવા માટેના પણ પૈસા નથી. આવા ગરીબ લોકોને ભારત સરકાર ચોક્કસપણે સહાય પૂરી પાડે છે. ભારત સરકારે આવા લોકો માટે 2018માં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.

પરંતુ તાજેતરમાં જ્યારે આયુષ્માન કાર્ડ ધારક મહિલા સારવાર માટે બરેલીની હોસ્પિટલમાં ગઈ હતી. જેથી હોસ્પિટલના તબીબે તેની સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો. અને તેને હોસ્પિટલની બહાર કરી દેવામાં આવી હતી. સારવારના અભાવે આ મહિલાનું મોત થયું હતું. જો કોઈ હોસ્પિટલ આયુષ્માન યોજના હેઠળ સારવાર લઈ રહેલા આયુષ્માન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરે છે. તો એવામાં કેટલી સજા મળી શકે છે.

હોસ્પિટલનું લાયસન્સ રદ થઈ શકે છે

ઉત્તર પ્રદેશના બરેલીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર કરાવવા આવેલી એક મહિલા દર્દીને હોસ્પિટલના ડોક્ટરે સારવાર આપવાનો ઇનકાર કરી દીધો અને તેમને હોસ્પિટલમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જે બાદ મહિલાનું મોત થયું હતું. હવે, આ બાબતને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે તે હોસ્પિટલને આયુષ્માન યોજના પેનલમાંથી હટાવી દીધી છે. તેની માન્યતા રદ કરવામાં આવી છે.

હોસ્પિટલના ડોક્ટર પર પણ દર્દી સાથે ગેરવર્તનનો ગુનો નોંધાયો છે. તો તેની સાથે હવે પરિવારના સભ્યો પણ ડોક્ટર વિરુદ્ધ FIR દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો આવા વધુ કેસ જોવા મળે તો હોસ્પિટલનું લાયસન્સ રદ થઈ શકે છે.

ભારે દંડ પણ થઈ શકે છે

એટલું જ નહીં, જો કોઈ હોસ્પિટલ આ પ્રકારનું કામ કરે છે તો સરકાર તેના પર દંડ લાદી શકે છે અને હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. કોઈપણ આયુષ્માન કાર્ડ ધારક ભારત સરકારની આયુષ્માન યોજના હેઠળ સૂચિબદ્ધ તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે છે. અને તમામ હોસ્પિટલો આમ કરવા માટે બંધાયેલા છે. આયુષ્માન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરવો એ નિયમોનું ઉલ્લંઘન છે. સરકાર શિસ્તભંગના પગલાં લઈને આવી હોસ્પિટલોને પણ સીઝ કરી શકે છે.

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલના ડૉ.પ્રશાંતની વધુ એક કરતૂત, ચાર વર્ષમાં 7 હજાર દર્દીઓની કરી ચૂક્યો છે સર્જરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
Embed widget