શોધખોળ કરો

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

ભારત સરકારે આવા લોકો માટે 2018માં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી હતી

Ayushman Yojana Hospitals Rules: ભારતના તમામ લોકો પાસે મોંઘી સારવાર કરાવવા માટે પૈસા નથી. તો કેટલાક લોકો પાસે સામાન્ય સારવાર કરાવવા માટેના પણ પૈસા નથી. આવા ગરીબ લોકોને ભારત સરકાર ચોક્કસપણે સહાય પૂરી પાડે છે. ભારત સરકારે આવા લોકો માટે 2018માં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.

પરંતુ તાજેતરમાં જ્યારે આયુષ્માન કાર્ડ ધારક મહિલા સારવાર માટે બરેલીની હોસ્પિટલમાં ગઈ હતી. જેથી હોસ્પિટલના તબીબે તેની સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો. અને તેને હોસ્પિટલની બહાર કરી દેવામાં આવી હતી. સારવારના અભાવે આ મહિલાનું મોત થયું હતું. જો કોઈ હોસ્પિટલ આયુષ્માન યોજના હેઠળ સારવાર લઈ રહેલા આયુષ્માન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરે છે. તો એવામાં કેટલી સજા મળી શકે છે.

હોસ્પિટલનું લાયસન્સ રદ થઈ શકે છે

ઉત્તર પ્રદેશના બરેલીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર કરાવવા આવેલી એક મહિલા દર્દીને હોસ્પિટલના ડોક્ટરે સારવાર આપવાનો ઇનકાર કરી દીધો અને તેમને હોસ્પિટલમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જે બાદ મહિલાનું મોત થયું હતું. હવે, આ બાબતને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે તે હોસ્પિટલને આયુષ્માન યોજના પેનલમાંથી હટાવી દીધી છે. તેની માન્યતા રદ કરવામાં આવી છે.

હોસ્પિટલના ડોક્ટર પર પણ દર્દી સાથે ગેરવર્તનનો ગુનો નોંધાયો છે. તો તેની સાથે હવે પરિવારના સભ્યો પણ ડોક્ટર વિરુદ્ધ FIR દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો આવા વધુ કેસ જોવા મળે તો હોસ્પિટલનું લાયસન્સ રદ થઈ શકે છે.

ભારે દંડ પણ થઈ શકે છે

એટલું જ નહીં, જો કોઈ હોસ્પિટલ આ પ્રકારનું કામ કરે છે તો સરકાર તેના પર દંડ લાદી શકે છે અને હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. કોઈપણ આયુષ્માન કાર્ડ ધારક ભારત સરકારની આયુષ્માન યોજના હેઠળ સૂચિબદ્ધ તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે છે. અને તમામ હોસ્પિટલો આમ કરવા માટે બંધાયેલા છે. આયુષ્માન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરવો એ નિયમોનું ઉલ્લંઘન છે. સરકાર શિસ્તભંગના પગલાં લઈને આવી હોસ્પિટલોને પણ સીઝ કરી શકે છે.

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલના ડૉ.પ્રશાંતની વધુ એક કરતૂત, ચાર વર્ષમાં 7 હજાર દર્દીઓની કરી ચૂક્યો છે સર્જરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget