શોધખોળ કરો

Bihar Politics: નીતિશ કુમારની સાથે આજે આ 8 મંત્રી પણ લેશે શપથ, સામે આવ્યું લિસ્ટ, સાંજે 5 વાગે રાજભવનમાં થશે શપથ ગ્રહણ સમારોહ

બિહારની રાજનીતિમાંથી વધુ એક મોટું અપડેટ સામે આવ્યુ છે. નીતિશ કુમાર ફરી એકવાર અને બિહારના નવમીવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે

Bihar Politics: બિહારની રાજનીતિમાંથી વધુ એક મોટું અપડેટ સામે આવ્યુ છે. નીતિશ કુમાર ફરી એકવાર અને બિહારના નવમીવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. તેઓ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા છે અને એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કુલ 128 ધારાસભ્યોના સમર્થન લેટરો સબમિટ કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 5 વાગ્યે યોજાશે. આ દરમિયાન નીતિશ કુમારની સાથે સમ્રાટ ચૌધરીને ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. બિહારમાં કુલ 9 લોકો શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે, જેમના સંભવિત નામ નીચે મુજબ છે.

કહેવામાં આવી રહ્યું છે કે, કુલ 9 લોકો શપથ લેશે. તેમના સંભવિત નામો નીચે આપેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુમાંથી 3 અને બીજેપીના 3 મંત્રી હશે. વળી, એક અપક્ષ અને જીતનરામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોરચાના એક મંત્રી પણ શપથ લઈ શકે છે. સંભવિત સૂચિ નીચે મુજબ છે.

જુઓ અહીં સંભવિત નામો..... 
- નીતિશ કુમાર
- સમ્રાટ ચૌધરી
- વિજય સિંહા
- ડૉ પ્રેમ કુમાર
- વિજય કુમાર ચૌધરી
- વિજેન્દ્ર પ્રસાદ યાદવ
- શ્રવણ કુમાર
- સંતોષ કુમાર સુમન
- સુમિત કુમાર સિંહ

ભાજપ-જેડીયુની બેઠક

નીતિશ કુમારના રાજીનામા બાદ જેડીયુ અને બીજેપીના ધારાસભ્યોની સીએમ આવાસ પર બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠક બાદ નીતિશ કુમાર અને સમ્રાટ ચૌધરી સહિત અન્ય નેતાઓ રાજભવન ગયા હતા. અહીં તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.                                                                                                                    

નીતિશ કુમાર હવે 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. જીતન રામ માંઝીની પાર્ટી હમ પણ નવી સરકારમાં સામેલ થશે.આ દરમિયાન ભાજપના ધારાસભ્યોની બેઠક પણ ચાલી રહી હતી. આ બેઠકમાં વિજય સિંહા અને સમ્રાટ ચૌધરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.સમ્રાટ ચૌધરી કુશવાહ જાતિમાંથી આવે છે, જ્યારે વિજય સિંહા ભૂમિહાર જાતિના છે. ભાજપ આ બંને જ્ઞાતિઓને સાધવામાં  વ્યસ્ત છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget