શોધખોળ કરો

Breaking News Live : ભાજપે ચૂંટણી કમિટીના સભ્યો કર્યા જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન

Breaking News Updates 17 August 2022: આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચ કરી રહી છે.

Key Events
Breaking News Live 17 August 2022 new videos breaking live updates Breaking News Live : ભાજપે ચૂંટણી કમિટીના સભ્યો કર્યા જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન
મોદી શાહ
Source : Getty Images

Background

Supreme Court on Free Schemes:  ચૂંટણીમાં મફત યોજનાઓના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થશે. છેલ્લી સુનાવણીમાં, ભારત સરકાર (GOI) એ કોર્ટમાં તેની દલીલ રજૂ કરી હતી અને સુપ્રીમ કોર્ટે આ બાબતે નિષ્ણાતોની સમિતિ બનાવવાની વાત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે સમિતિમાં નાણાં પંચ, નીતિ આયોગ, રિઝર્વ બેંક (RBI), કાયદા પંચ, રાજકીય પક્ષો સહિત અન્ય પક્ષોના પ્રતિનિધિઓ પણ હોવા જોઈએ.

ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સમિતિ અંગે કોર્ટમાં સૂચન કર્યું હતું કે તેઓ એક સમિતિની દરખાસ્ત કરી રહ્યા છે, જેમાં સચિવો, કેન્દ્ર સરકાર, દરેક રાજ્ય સરકારના સચિવો, દરેક રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, નીતિ આયોગ, આરબીઆઈ, નાણા પંચ અને રાષ્ટ્રીય કરદાતા સંઘના પ્રતિનિધિઓ સામેલ હશે.

સુપ્રીમ કોર્ટે મફત યોજનાઓને લઈને આ કહ્યું 

આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચ કરી રહી છે. કોર્ટે આ મામલે ભારત સરકાર, અરજદાર અને વકીલ કપિલ સિબ્બલ પાસેથી સૂચનો માંગ્યા છે. કોર્ટે આ માટે સાત દિવસનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટણીમાં મફત યોજનાઓથી સરકારી તિજોરીને નુકસાન થાય છે. કોર્ટે ભારત સરકાર અને ચૂંટણી પંચને આવી યોજનાઓ પર વિચાર કરવા જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી  સામે અરજી

આ પહેલા કોર્ટમાં 11 ઓગસ્ટે અને તે પહેલા 3 ઓગસ્ટે સુનાવણી થઈ હતી. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે મફત યોજનાઓની જાહેરાત કરનાર રાજકીય પક્ષોની માન્યતા રદ કરવામાં આવે. આ અરજી સામે આમ આદમી પાર્ટી કોર્ટમાં પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'રેવડી કલ્ચર'ને લઈને વિપક્ષી પાર્ટીઓને ટોણો માર્યો હતો. આના જવાબમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યારે કેટલાક સાથીઓની બેંક લોન માફ કરવામાં આવી ત્યારે કરદાતાઓ સાથે છેતરપિંડી થઈ હશે. તેમણે મફત યોજનાઓ પર જનમત યોજવાનો પડકાર પણ આપ્યો હતો.

14:06 PM (IST)  •  17 Aug 2022

ભાજપે ચૂંટણી કમિટીના સભ્યો જાહેર કર્યા

09:47 AM (IST)  •  17 Aug 2022

મહારાષ્ટ્રમાં ટ્રેન અકસ્માત

મહારાષ્ટ્રના ગોંદિયામાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી રહી છે જેમાં એક પેસેન્જર ટ્રેને માલગાડીને ટક્કર મારી છે. ટક્કર બાદ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા અને 50થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget