શોધખોળ કરો

PM મોદીને સંબોધીને મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાઓ અંગે કર્યું ટ્વીટ, જાણો શું કહ્યું

ગયા અઠવાડિયે મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિધાનસભા મત વિસ્તાર ભાવનગરની બે સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી.

New Delhi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે ગુજરાતની મુલાકાત પહેલાં, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતની કેટલીક શાળાઓની નબળી સ્થિતિ તરફ તેમનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. સિસોદિયાએ ટ્વિટર પર ગુજરાતની કેટલીક શાળાઓની તસવીરો શેર કરતાં કહ્યું હતું કે તેમને શૌચાલય તૂટેલા જોવા મળે છે અને વિદ્યાર્થીઓ પાસે બેસવા માટે ખુરશીઓ કે બેન્ચ નથી. ગયા અઠવાડિયે મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિધાનસભા મત વિસ્તાર ભાવનગરની બે સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી.

મનીષ સિસોદિયાએ ટ્વીટમાં લખ્યું છે, “પ્રધાનમંત્રીજી ! વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોર્ડન સેન્ટરમાંથી આ શાળાઓનું ચિત્ર કદાચ તમને નહીં દેખાય, જ્યાં બેસવા માટે ડેસ્ક નથી, બંધ ઓરડાઓમાં કરોળિયાના જાળા છે, શૌચાલય તૂટેલા છે… મેં પોતે શિક્ષણ મંત્રીના ક્ષેત્રમાં આવીને ગુજરાતની શાળાઓ જોઈ છે.”

PM મોદીએ રાજ્યની તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન સોમવારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવાના છે. આ આગાઉ રવિવારે એક ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું, "આવતીકાલે ગુજરાત પહોંચીને, હું વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈશ. આ આધુનિક કેન્દ્ર શિક્ષણના પરિણામોને સુધારવા માટે ડેટા અને ટેક્નોલોજીનો લાભ આપે છે. હું એવા લોકો સાથે પણ વાતચીત કરીશ કે જેઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે." 

 AAP આ વર્ષે રાજ્યની ચૂંટણીઓ પહેલા તેની તૈયારીઓ શરૂ કરવા  માંગે છે,  ગુજરાતની કેટલીક શાળાઓની મુલાકાત લીધા પછી સિસોદિયાએ દાવો કર્યો કે શાળાઓ ખરાબ સ્થિતિમાં છે. તેણે કહ્યું કે પ્રવાસી શિક્ષકો તેને દર મહિને રિન્યૂ કરવામાં આવતા પગાર પર મેનેજ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે સરકારી શાળાઓની હાલત સુધારવા માટે કંઈ કર્યું નથી.

શિક્ષણના દિલ્હી મોડલને ઉજાગર કરવા માટે, સિસોદિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને રાજકીય મતભેદોને બાજુ પર રાખવા અને રાષ્ટ્રીય રાજધાનીની સરકારી શાળાઓની મુલાકાત લેવા જણાવ્યું હતું.

પંજાબની ચૂંટણીમાં તેની શાનદાર જીત બાદ, AAP ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહી છે.મતદારોને આકર્ષવા માટે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવી રહી છે અને PM મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેની નકલ કરવાનું વચન આપે છે.



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget