શોધખોળ કરો

Manish Sisodia સામે લુકઆઉટ નોટિસ અંગે CBIએ સ્પષ્ટતા કરી, જાણો શું કહ્યું...

સૂત્રોએ જણાવ્યું કે, શુક્રવારે આરોપીઓના ઘરો પર તપાસ દરમિયાન બે આરોપી મળ્યા નહોતા. તેમની સામે સમન જાહેર કરીને તપાસમાં હાજર રહેવા માટે કહેવાયું છે.

CBI Action Against Manish Sisodia: આબકારી કેસ મામલે (Delhi Excise Case) દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે CBIએ લુક આઉટ સર્ક્યુલર તૈયાર કરી રહી છે. મનીષ સિસોદિયા સામે લુકઆઉટ નોટીસને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ સીબીઆઈ વિશે વિવિધ નિવેદનો આપી રહ્યા છે. તે પછી સીબીઆઈના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, સીબીઆઈ જલ્દી જ લુક આઉટ નોટિસ જાહેર કરી શકે છે જે પ્રક્રિયામાં છે.

આ પહેલાં સીબીઆઈના સૂત્રોએ કહ્યું હતું કે, મનીષ સિસોદિયા અને અન્ય 14 લોકો સામે આબકારી નીતિ મામલે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે, "લુક આઉટ સર્ક્યુલર હજી પ્રક્રિયામમાં છે પરંતુ જાહેર નથી કરવામાં આવ્યો."

બે આરોપી પોતાના સ્થળ પર નથી મળ્યાઃ

સૂત્રોએ એ પણ જણાવ્યું કે, શુક્રવારે આરોપીઓના ઘરો પર તપાસ દરમિયાન બે આરોપી મળ્યા નહોતા. તેમની સામે સમન જાહેર કરીને તપાસમાં હાજર રહેવા માટે કહેવાયું છે. લુકઆઉટ નોટિસના સમાચાર આવ્યા બાદ મનીષ સિસોદિયાએ પીએમ મોદીનો જુનો વીડિયો ટ્વીટ કર્યો હતો જેમાં, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સીબીઆઈના વિરુદ્ધમાં બોલતા દેખાય છે. સિસોદિયાએ જણાવ્યું કે, તેમના ઘરમાં સીબીઆઈના દરોડા દરમિયાન કંઈ મળ્યું નથી.

લુક આઉટ સર્ક્યુલર જાહેર થયા બાદ શું થાય છે?

લુક આઉટ સર્ક્યુલર જાહેર થયા બાદ સંબંધિત તપાસ એજન્સી તે વ્યક્તિ વિશે બ્યુરો ઓફ ઈમિગ્રેશનને (BoI) સૂચિત કરે છે જે સંબંધિત તપાસ એજન્સીને જાણ કર્યા વગર દેશ છોડીને જઈ શકતા નથી. ત્યાર બાદ બ્યુરો ઓફ ઈમિગ્રેશન આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર અને વિવિધ પોર્ટ-બંદરો પર સંબંધિત વ્યક્તિ સામે જાહેર થયેલી લૂક આઉટ નોટિસ અંગે જાણ કરે છે.

કેટલીક કેટેગરીની લુક આઉટ નોટિસમાં વ્યક્તિના દેશ છોડવા પર સંપુર્ણ મનાઈ હોય છે. જ્યારે કેટલા કેસની કેટેગરીવાળી લૂક આઉટ નોટિસમાં સંબંધિત તપાસ એજન્સીને જાણ કર્યા બાદ વ્યક્તિ દેશ છોડીને બહાર જઈ શકે છે.

આ પણ વાંચોઃ

Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કરી મોટી જાહેરાત, જાણો વિગત

PM Modi Visits Gujarat: પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો ક્યા કરશે જાહેરસભા

Gujarat Politics: દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી: મનિષ દોશી

Rahul Gandhi Gujarat Visits: મિશન 2022 માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત, અશોક ગેહલોત પણ રહેશે હાજર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget