શોધખોળ કરો

મોદી સરકારે કયા કર્મચારીઓને બળજબરીથી રિટાયર કરાવવાનો નિર્ણય લીધો, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, સરકાર આ નિયમો અંતર્ગત અગાઉ 2014 થી 2020 સુધી કેટલાય કર્મચારીઓને અને અધિકારીઓને રિટાયર કરી ચૂકી છે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે હવે એક મોટા નિર્ણય લીધો છે. કેન્દ્રના એવા કર્મચારીઓ અને અધિકારીઓની કામની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે, જે સરકારી સેવામાં 30 વર્ષથી વધુ સમય સુધી કામ કરી ચૂક્યા છે, કાર્મચારી મંત્રાલય અનુસાર આ એક સતત પ્રક્રિયા છે જેને ફરીથી અમલમાં લાવવાનુ કહેવામાં આવ્યુ છે. કર્મચારી મંત્રાલયે 28 ઓગસ્ટે તમામ મંત્રાલયો અને વિભાગોને એક સર્ક્યૂલર જાહેર કર્યો છે. આ સર્ક્યૂલરમાં સરકારને તે નિયમનો હવાલો આપવામાં આવ્યો છે. જે લોકહિતમાં સરકાર કોઇ પણ કર્મચારીને સમય પહેલા રિટાયર કરી શકે છે. સર્ક્યૂલરમાં એવા કામની સમીક્ષા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જે સરકારી સેવામાં પોતાના 30 વર્ષ પુરા કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે સરકારી કર્મચારીઓની સેવા રેકોર્ડની પણ સમીક્ષા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેની ઉંમર 55 વર્ષ કે તેનાથી વધુ થઇ ચૂકી છે. સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે આ સમીક્ષાની પાછળ સરકારનો હેતુ વહીવટી મશીનરીને ચુસ્ત અને વ્યવસ્થિત રાખવાનો છે, જેથી સરકારી કામકાજમા દક્ષતા અને ગતિ મળી શકે. આ ઉદેશ્યને પુરો કરવા માટે કોઇપણ કર્મચારીને રિટાયર કરવાનો અધિકાર સરકાર પાસે છે. સર્ક્યૂલરમાં સ્પષ્ટ કહેવાયુ છે કે કેન્દ્ર સરકારની મૂળ નિયમાવલી ( Fundamental Rules ) 56(J)(1 ) અને કેન્દ્રીય લોકસેવા પેન્શન નિયમાવલી ( CCS Pension Rule ) 1972ના નિયમ 48ના અંતર્ગત સરકારને સમય સમય પર એવા કર્મચારીઓને રિટાયર કરવાનો અધિકાર છે, જે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યાં. ઉલ્લેખનીય છે કે, સરકાર આ નિયમો અંતર્ગત અગાઉ 2014 થી 2020 સુધી કેટલાય કર્મચારીઓને અને અધિકારીઓને રિટાયર કરી ચૂકી છે.
મોદી સરકારે કયા કર્મચારીઓને બળજબરીથી રિટાયર કરાવવાનો નિર્ણય લીધો, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget