શોધખોળ કરો

ચંદ્ર પર 'શિવશક્તિ' નામ રાખવા મુદ્દે મૌલવીએ કર્યો કકળાટ, બોલ્યા- હિન્દુસ્તાન કે ભારત રાખો પણ...

આ મામલે મુસ્લિમ મૌલાના સૈફ અબ્બાસ નકવીએ કહ્યું કે, આપણા દેશના વૈજ્ઞાનિકો અને ભારતીય સંશોધન સંસ્થાએ જે સફળતા મેળવી છે તે દેશની સફળતા છે.

Chandrayaan-3 Landing Place Shiva Shakti: 23 ઓગસ્ટ, બુધવારે ભારતે દુનિયાભરમાં જ નહીં સ્પેસમાં પણ એક સુવર્ણ અક્ષરેથી ઇતિહાસ લખી દીધો, ભારતે આ રચેલા ઇતિહાસના ગુણગાન દરેક દેસવાસીઓ ગાઇ રહ્યાં છે. આ દિવસે ભારતનું મૂન મિશન સફળ થયુ અને ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું અને ભારત આમ કરનાર પ્રથમ દેશ બન્યો અને ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો. આ સિદ્ધિ પર પીએમ મોદીએ શનિવારે (26 ઓગસ્ટ) જાહેરાત કરી કે લેન્ડિંગ સાઇટ હવે 'શિવશક્તિ' તરીકે ઓળખાશે. આ મામલે હવે વિવાદ શરૂ થઇ ગયો છે. 

આ મામલે મુસ્લિમ મૌલાના સૈફ અબ્બાસ નકવીએ કહ્યું કે, આપણા દેશના વૈજ્ઞાનિકો અને ભારતીય સંશોધન સંસ્થાએ જે સફળતા મેળવી છે તે દેશની સફળતા છે. હવે આ મામલે વિવાદ વકરતાં મૌલાનએ વિરોધના સૂર ઉઠાવ્યા છે, તેમને કહ્યું કે, આ ઇતિહાસને એ રીતે કહેવો યોગ્ય નથી, ચંદ્ર પર જે જગ્યાએ વિક્રમ લેન્ડર ઉતર્યુ તે જગ્યાનું હિન્દુસ્તાન રાખવું જોઇતુ હતુ, કે પછી તેનું નામ ભારત રાખો, આ સૌથી સારુ રહેતુ. 

પીએમ મોદીએ કરી હતી જાહેરાત ?
ખરેખરમાં, ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સમયે પીએમ મોદી વિદેશ પ્રવાસ પર હતા. દેશમાં પરત ફર્યા બાદ તેઓ દિલ્હી આવવાને બદલે સીધા જ બેંગ્લૉરના ઈસરો સેન્ટર પહોંચ્યા, જ્યાં તેમને આ સિદ્ધિ માટે વૈજ્ઞાનિકોને સલામ કરી અને જાહેરાત કરી કે હવેથી 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ (નેશનલ સ્પેસ ડે) તરીકે ઉજવવામાં આવશે.

આ જાહેરાતની સાથે સાથે તેમણે કહ્યું કે જે જગ્યા પર ચંદ્રયાન-2 અંકિત છે તે તિરંગા પૉઈન્ટ તરીકે ઓળખાશે અને ચંદ્રયાન-3 જ્યાં ઉતરશે તે સ્થાન 'શિવશક્તિ' તરીકે ઓળખાશે. તેમને કહ્યું, "આ તિરંગા પૉઇન્ટ ભારતના દરેક પ્રયાસ માટે પ્રેરણા બનશે, આ તિરંગા પૉઇન્ટ આપણને શીખવશે કે કોઈ પણ નિષ્ફળતા અંતિમ નથી."

પીએમ મોદીએ કહ્યું કે અમે ત્યાં પહોંચી ગયા છીએ જ્યાં કોઈ નથી પહોંચ્યું. અમે તે કર્યું જે અગાઉ કોઈએ કર્યું નથી. મારી નજર સામે 23મી ઓગસ્ટનો એ દિવસ દર સેકન્ડે ફરી રહ્યો છે. જ્યારે ટચ ડાઉનની પુષ્ટિ થાય છે. તે સમયે દેશભરના લોકો જે રીતે અહીં ઇસરો સેન્ટરમાં ઉમટી પડ્યા હતા, તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે. કેટલીક યાદો અમર બની જાય છે. એ ક્ષણ અમર બની ગઈ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget