શોધખોળ કરો

Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3 એ કેટલું અંતર કાપ્યું? ઇસરોએ આપી તમામ જાણકારી

ઈસરોએ કહ્યું હતું કે તે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર 'સોફ્ટ લેન્ડિંગ' કરાવવાનો પ્રયાસ કરશે

ISRO On Chandrayaan-3: ચંદ્રયાન-3 અવકાશયાન 14 જૂલાઈના રોજ લોન્ચ થયા પછી ચંદ્રનું લગભગ બે તૃતીયાંશ અંતર કાપી ચૂક્યું છે. ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા શુક્રવારે (4 ઓગસ્ટ) આ જાણકારી આપવામાં આવી હતી.

ચંદ્રયાન-3ના પ્રક્ષેપણથી તેને ભ્રમણકક્ષામાં ઉપર ઉઠાવવાની પ્રક્રિયા પાંચ વખત સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષાથી ચંદ્ર તરફ મોકલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને અવકાશયાનને 'ટ્રાન્સલુનર ઓર્બિટ'માં મુકવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ 1 ઓગસ્ટના રોજ લગભગ 12 વાગે ચંદ્રયાન-3ને પૃથ્વીની કક્ષામાંથી ચંદ્ર તરફ મોકલ્યું હતું. આને ટ્રાન્સલ્યુનર ઈન્જેક્શન કહેવામાં આવે છે. અગાઉ, ચંદ્રયાન આવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું હતું, જેનું પૃથ્વીથી લઘુત્તમ અંતર 236 કિમી અને મહત્તમ અંતર 1,27,603 કિમી હતું.

ચંદ્રયાન-3 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે

ઈસરોના જણાવ્યા અનુસાર, શનિવારે (5 ઓગસ્ટ) અન્ય મહત્વપૂર્ણ પ્રયાસમાં અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મુકવામાં આવશે. અવકાશ એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાન સ્થાપિત કરવાની પ્રક્રિયા 5 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ નિર્ધારિત છે. ઈસરોએ કહ્યું કે આ પ્રયાસ ત્યારે કરવામાં આવશે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની સૌથી નજીક હશે.

આ દિવસે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાશે

આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે તે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર 'સોફ્ટ લેન્ડિંગ' કરાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે 'ચંદ્રયાન-3' ભારતના ચંદ્રયાન કાર્યક્રમ હેઠળનું ત્રીજું ચંદ્ર મિશન છે. ચંદ્રયાન-2ની જેમ તેમાં વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું રોવર સામેલ છે. સપ્ટેમ્બર 2019 માં ચંદ્રયાન-2 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું ન હતું. ચંદ્રયાન-3ની સફળતાને લઈને દેશવાસીઓને પણ ઘણી આશા છે. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે.                                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget