શોધખોળ કરો

Chandrayaan-3: કેમ ચંંદ્રયાનને કાપવા પડે છે પૃથ્વીના ચક્કર? શા માટે સીધું ચંદ્ર પર નથી મોકલાતું?

એક અઠવાડિયામાં. તો શા માટે કોઈ અવકાશયાન સીધુ જ ગ્રહ પર નથી મોકલવામાં આવતું? કેમ તેને પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ચક્કર લગાવવામાં આવે છે?

Mission Moon : પૃથ્વીથી ચંદ્ર સામે જ દેખાય છે. જો કે, પૃથ્વીથી તેનું અંતર 3.83 લાખ કિલોમીટર છે. આ અંતર માત્ર ચાર દિવસમાં પૂર્ણ કરી શકાય છે. અથવા એક અઠવાડિયામાં. તો શા માટે કોઈ અવકાશયાન સીધુ જ ગ્રહ પર નથી મોકલવામાં આવતું? કેમ તેને પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ચક્કર લગાવવામાં આવે છે?

નાસાનું યાન માત્ર ચાર દિવસથી એક અઠવાડિયામાં ચંદ્ર પર પહોંચી જાય છે. તો ISRO આવું કેમ નથી કરતું? ISRO ચાર દિવસને બદલે 40-42 દિવસ કેમ લે છે? શું આની પાછળ કોઈ ચોક્કસ કારણ છે? કારણ બે છે. પહેલું તો અવકાશયાનને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરીને ઊંડા અવકાશમાં મોકલવાની પ્રક્રિયા સસ્તી પડે છે.

એવું નથી કે ઈસરો પોતાનું વાહન સીધું જ ચંદ્ર પર ના મોકલી શકે. પરંતુ ISROના પ્રોજેક્ટ નાસા કરતા આર્થિક રીતે સસ્તા છે. અને હેતુ પણ પૂરો થઈ જાય છે. ISRO પાસે નાસા જેવા મોટા અને શક્તિશાળી રોકેટ નથી. જે ચંદ્રયાનને સીધા ચંદ્રની સીધી ભ્રમણકક્ષામાં મૂકી શકે છે. આવા રોકેટ બનાવવા માટે હજારો કરોડ રૂપિયાની જરૂર પડશે.

ISROનું મિશન બાકીના વિશ્વ કરતાં ખુબ જ લાભદાયક

2010માં ચીને ચાંગઈ-2 મિશન ચંદ્ર પર મોકલ્યું હતું. તે ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચી ગયું હતું. ચાંગઈ-3 પણ પહોંચી ગયું હતું. સોવિયત યુનિયનનું પ્રથમ ચંદ્ર મિશન લુના-1 માત્ર 36 કલાકમાં ચંદ્રની નજીક પહોંચી ગયું હતું. તો અમેરિકાનું એપોલો-11 કમાન્ડ મોડ્યુલ કોલંબિયા પણ ત્રણ અવકાશયાત્રીઓ સાથે ચાર દિવસથી થોડા જ વધુ સમયમાં પહોંચી ગયું હતું.

આ અવકાશયાન માટે ચીન, અમેરિકા અને સોવિયત સંઘે મોટા રોકેટનો ઉપયોગ કર્યો હતો. ચીને ચાંગ ઝેંગ 3સી રોકેટનો ઉપયોગ કર્યો હતો. આ મિશનનો ખર્ચ 1026 કરોડ રૂપિયા હતો. સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટની લોન્ચિંગ કિંમત 550 કરોડથી 1000 કરોડ સુધીની છે. જ્યારે ઈસરોના રોકેટની લોન્ચિંગની કિંમત માત્ર 150 થી 450 કરોડની વચ્ચે છે.

અવકાશયાનમાં મર્યાદિત માત્રામાં બળતણ હોય છે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો પડે છે. તેથી જ તેઓ તેને સીધુ અન્ય કોઈ ગ્રહ પર મોકલતા નથી. કારણ કે, આમ કરવાથી તેમાં રહેલુ તમામ ઈંધણ ખતમ થઈ જશે. જેથી તે પોતાનું મિશન પૂરું કરી શકશે નહીં. તેથી જ પૃથ્વીની આસપાસ ફરતી વખતે વાહનને ઓછું બળતણ વાપરીને આગળ ધકેલવામાં આવે છે.

રોકેટ પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણનો લાભ ઉઠાવે છે

રોકેટને દૂર અવકાશમાં મોકલવા માટે જરૂરી છે કે તેને પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણનો લાભ મળવો જોઈએ. તે આ રીતે સમજી શકાય છે. જ્યારે તમે ચાલતી બસ અથવા ધીમી ટ્રેનમાંથી ઉતરો છો, ત્યારે તમે તેની ગતિની દિશામાં ઉતરો છો. આમ કરવાથી તમારા પડવાની શક્યતા 50 ટકા ઘટી જાય છે. એ જ રીતે જો તમે રોકેટને સીધું જ અવકાશ તરફ ધકેલો છો તો પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ તમને ઝડપથી ખેંચશે.

પૃથ્વીની દિશામાં તેની ગતિ સાથે સુમેળમાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવાથી ગુરુત્વાકર્ષણ ખેંચાણ ઓછું થાય છે. આ સ્થિતિમાં પૃથ્વી પર રોકેટ કે અવકાશયાન પડવાનું જોખમ ઘટી જાય છે. પૃથ્વી તેની ધરી પર લગભગ 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. રોકેટ કે અવકાશયાનને આનો લાભ મળે છે. તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે અને વારંવાર ભ્રમણકક્ષા કરે છે. એટલે કે તેનો કક્ષા બદલી નાખે છે.

કક્ષા બદલવામાં સમય લાગે છે. માટે ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવામાં 42 દિવસનો સમય લાગી રહ્યો છે. કારણ કે, ચંદ્રયાન-3એ પૃથ્વીની આસપાસ પાંચ ચક્કર મારવાના છે. પછી લાંબા અંતરની ચંદ્ર પરિવહન ભ્રમણકક્ષામાં મુસાફરી કરવી પડશે. ત્યાર બાદ તે ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષા બદલશે. ઈસરોએ અત્યાર સુધીમાં બે વખત ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા બદલી છે. પહેલી વાર તેને 36,500 થી 41,603 હજાર કિલોમીટર સુધી પહોંચાડવામાં આવ્યું હતું. એટલે કે અર્થ એપોજી બદલી. ત્યાર બાદ બીજી વખત અંતર 173 કિમીથી બદલીને 226 કિમી કરવામાં આવ્યું હતું. તે પેરીજી છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget